SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 172 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद मोक्खपहसामियाणं, मोक्खत्थं उज्जएण कुसलेणं / तग्गुणबहुमाणादिसु, जतियव्वं सव्वजत्तेणं // 349 // 8/5 છાયા :- મોક્ષપથસ્વામિનાં મોક્ષાર્થમ્ તેન વણજોન ! तद्गुणबहुमानादिषु यतितव्यं सर्वयत्नेन // 5 // तग्गुणबहुमाणाओ, तह सुहभावेण बज्झती नियमा / कम्मं सुहाणुबंधं, तस्सुदया सव्वसिद्धि त्ति // 350 // 8/6 છાયા :- તUવિદ્યુમીનીસ્ તથા ગુમાવેન વધ્યતે નિયમાનૂ | વર્ષ ગુમાસ્તુવન્યું તોથાત્ સર્વસિદ્ધિનિતિ 6 . ગાથાર્થ - જિનેશ્વરના વીતરાગતા, તીર્થપ્રવર્તન આદિ ગુણોને સાંભળીને અને જાણીને શાસ્ત્રાનુસારી નિર્મળ બોધ થતાં જીવને નીચે મુજબ બુદ્ધિ થાય છે - જિનબિંબ કરાવવું એ મનુષ્યોનું કર્તવ્ય છે. અને અહીં આ જ મનુષ્યજન્મનું ફળ છે. - જિનેશ્વરો જ સર્વજીવોમાં અધિક ગુણવાળા છે. તેમની પ્રતિમાનું દર્શન પણ શુભ છે આથી તેમના બિંબને કરાવવાથી આત્માને ઉત્કૃષ્ટ લાભ થાય છે. મોક્ષમાર્ગમાં ઉદ્યત બનેલા બુદ્ધિશાળી જીવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના સ્વામી જિનેશ્વરદેવના ગુણ બહુમાનાદિમાં અર્થાત્ આન્તરપ્રીતિ-ભક્તિ પૂજાદિમાં સર્વ આદરપૂર્વક યત્ન કરવો જોઈએ. જિનેશ્વરદેવના ગુણો પ્રત્યે બહુમાન રાખવાથી ઉત્તરોત્તર પ્રકર્ષ પામતા શુભ ભાવો વડે નિયમો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે જેના ઉદયથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. જીવને આ પ્રમાણે શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ટીકાર્થ :- “નિVIIT'= જિનેશ્વરદેવના “મુળ'= તીર્થપ્રવર્તનાદિ ગુણોને “સોવું = પહેલા સાંભળીને ત્યારપછી ‘નાક'= જાણીને ‘સુદ્ધબુદ્ધી'= શાસ્ત્રાનુસારી નિર્મળ બુદ્ધિ “નાયા'= ઉત્પન્ન થતાં ‘રૂor' આ જિનબિંબ કરાવવું તે શિā'= કર્તવ્ય છે. “મgયા'= પુરુષોનું, ધર્મના મુખ્ય અધિકારી મનુષ્યો છે એમ જણાવવા માટે અહીં “મનુષ્યો’ શબ્દનું ગ્રહણ કર્યું છે બાકી બોધિલાભની પ્રાપ્તિ કરાવનાર હોવાથી દેવોનું પણ આ કર્તવ્ય છે. એમ શાસ્ત્રમાં કહેલું છે. ‘ત્થ'= અહીંયા “નર્મપત્ન'= જન્મનું ફળ ‘ત્તિર્થ'= આ જ છે, બીજું નથી એમ કહેવાનો ભાવ છે. જે રૂ8૭ | 8/3 ‘નિ'= જિનેશ્વરદેવો‘gr'=નિચે ‘TUાપરિસો'= ગુણના પ્રકર્ષવાળા છે. ‘તેસિં'= તે જિનેશ્વરના “વિંવ'= બિંબનું ‘રંસપિ'=દર્શન કરવું એ પણ ‘સુદં=શુભનું કારણ હોવાથી શુભ છે. ‘તસ૩=તે બિંબને રીવોન'= કરાવવા વડ'અત્તUiT'= આત્માને 'પરમ'= ઉત્કૃષ્ટ 'મજુમદા'= ઉપકાર થાય છે. જે રૂ૪૮ /8/4 મો+ઉત્થ'= મોક્ષના માટે ‘૩નથી'= ઉદ્યમવાળા ‘વજો'= બુદ્ધિશાળી જીવે ‘મોવઉપામિયા '= સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના અધિપતિ જિનેશ્વરદેવના ‘તમે[વિમાદિ'= આત્તરપ્રીતિ, ભક્તિ, પૂજા વગેરે સ્વરૂપ તેમના ગુણોના બહુમાનાદિમાં ‘સબંનr'= સર્વ આદરપૂર્વક “ગતિયā'= પ્રવર્તવું જોઇએ. જે રૂ૪૬ / 8/5 ‘તાવિમાનામો'= જિનેશ્વરના ગુણોના બહુમાનથી ‘તદ સુમાવે'= ઉત્તરોત્તર પ્રકર્ષવાળા એવા
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy