SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 277 ટીકાર્થ:- “મનોહદ્દેતુ'-માલાપહૃત દોષ ‘મણિ'-તે કહ્યો છે '' જે માનવીદિમાળ આદિ ઉપરથી તૂ'= નિસરણી આદિથી ઉતારીને તિ'= આપે. હવે આદ્ય દોષ કહે છે:- ‘fમધ્યમાવી '= ગોપાલ આદિ નોકરોનું '='= જે દૂધ આદિ ‘વાંછિય'= ઝુંટવીને ‘સામી'= નાયક સાધુને આપે તે “કચ્છન્ન'= આચ્છેદ્ય નામનો આહારનો દોષ છે. // 608 / 13/14. હવે અનિસૃષ્ટ અને અથવપૂરક દોષ કહે છેઃ अणिसिटुंसामण्णं, गोडिगभत्तादि ददउएगस्स। सट्ठा मूलद्दहणे, अज्झोयर होइ पक्खेवो // 609 // 13/15 છાયા :- નિકૃષ્ઠ સામચિં કિમતા રહત સ્થા स्वार्थं मूलाद्रहणे अध्यवपूरको भवति प्रक्षेपः // 15 // ગાથાર્થ:- અનેકની માલિકીવાળું સામુદાયિક ભોજન વગેરે બધા માલિકની સંમતિ લીધા વગર કોઈ એક વ્યક્તિ આપે તે અનિવૃષ્ટ દોષ છે, પોતાના માટે રાંધવાનું શરું કર્યા પછી સાધુનું આગમન સાંભળીને તેમાં નવું ઉમેરે તે અધ્યવપૂરક દોષ છે. ટીકાર્થઃ- “સામUUT'= સામુદાયિક બધાનું ભેગું “મિત્તા = વાત વગેરેનું ભોજન 'કોઈ એક જણ "'= આપે. ‘મસિટ્ટ= અનિવૃષ્ટ નામનો દોષ છે. ‘સટ્ટ'= પોતાના માટે ‘મૂર્તો '= તપેલીમાં આંધણ મૂક્યું હોય ‘પવવો'= ઘણા સાધુનું આગમન સાંભળીને તેમાં ચોખા, મગ, આદિને ઉમેરે તે ‘માયર'= આપે તો અધ્યવપૂરક દોષ “હોટ્ટ'= થાય છે. || 609 / 13/15 આ સોળ ઉગમદોષમાં અવિશોધિકોટિ અને વિશોધિકોટિ એમ બે વિભાગ પાડે છે - कम्मुद्देसियचरमतिग पूइयं मीस चरमपाहुडिया। अज्झोयर अविसोही, विसोहिकोडी भवे सेसा // 610 // 13/16 છાયા - વશિવરત્રિદં પૂતિર્જ મિશ્ર વરHપ્રકૃતિ | अध्यवपूरको अविशोधिः विशोधिकोटी भवेत् शेषा // 16 // ગાથાર્થ:- આધાકર્મ, વિભાગ શિકના સમુદેશ કર્મ, આદેશકર્મ અને સમાશકર્મ એ છેલ્લા ત્રણ ભેદ, બાદર ભક્તમાનપૂતિ, બાદરપ્રાભૃતિકા, મિશ્રજાત અને અધ્યવપૂરક એ બંનેના પાખંડી અને યતિ એ છેલ્લા ભેદ, એમ છ મૂળભેદના ઉત્તરભેદ ગણતાં દેશભેદ અવિશોધિકોટિવાળા છે. બાકીના બધા ઉગમદોષો વિશોધિકોટિવાળા છે. ટીકાર્થ :- 'H'= આધાકર્મ ‘સિય ઘરમતિ'= વિભાગ દેશિકના યાવદર્થિક ભેદ સિવાયના સમુદેશકર્મ-આદેશ કર્મ અને સમાદેશકર્મ એ છેલ્લા ત્રણ ભેદ ‘પૂર્ય'= પૂતિકર્મ “મીસ'= મિશ્રજાતના પાખંડી અને યતિ એમ છેલ્લા બે ભેદ “વરમપદ'= બાદરપ્રાકૃતિકા ‘મોયર'= અધ્યવપૂરકના પાખંડી અને યતિ એમ છેલ્લા બે ભેદ ‘વિરોહી'= અવિશોધિકોટીના કહ્યા છે. ‘સેસ'= અહીં ગણાવ્યા છે એ સિવાયના બાકીના ભેદો ‘વિસોટ્ટી હોડી'= વિશોધિકોટીના “મવે'= છે. અવિશોધિકોટિ-જે દોષોથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડ્યા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ કાઢી લેવા છતાં બાકીનો શુદ્ધ આહાર પણ અશુદ્ધ જ રહે, શુદ્ધ ન બને તે દોષો અવિશોધિકોટિના છે. આ
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy