________________ 329 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद छाया :- उद्धृतसर्वशल्या तीर्थकराज्ञायां सुस्थिताः जीवाः / भवशतकृतानि क्षपयित्वा पापानि गताः शिवं स्थानम् // 43 // ગાથાર્થ :- ગુણવાન જીવો તીર્થંકરની આજ્ઞા વડે સર્વ ભાવશલ્યોનો ઉદ્ધાર કરીને સેંકડો ભવોના પાપોને ખપાવીને મુક્તિને પ્રાપ્ત કરે છે. अर्थ :- 'तित्थगराणाए'= तीर्थ.४२ ना पहेशथी 'उद्धरियसव्वसल्ला'= सूक्ष्म-मा६२ धा४ शस्योनो उद्धार ४२ना२। 'सुत्थिया जीवा'= सुपी अथवा एवान वोगे 'भवसयकयाई'= मनुष्य-तिर्थय वगेरे सेंडोमवम मांसा 'पावाई'= पापभने 'खविउं'= जपावीने 'सिवं धाम'= भुक्ति नामना निरुपद्रवी स्थानने 'गया'= प्रात थुछे // 737 / / 15/43 सल्लुद्धरणंच इम, तिलोगबंधूहिँदंसियं सम्म / अवितहमारोग्गफलं, धण्णोऽहं जेणिमंणायं // 738 // 15/44 छाया :- शल्योद्धरणं चेदं त्रिलोकबन्धुभिर्दर्शितं सम्यक् / अवितथमारोग्यफलं धन्योऽहं येनेदं ज्ञातम् // 44 // ગાથાર્થ :- સાથે જ અવશ્ય ભાવઆરોગ્ય રૂપી ફળને આપનાર આ ભાવશલ્યનો ઉદ્ધાર કરવાનું ત્રણલોકના બંધુ જિનેશ્વરદેવોએ સમ્યગુ કહેલ છે. ખરેખર ! હું ધન્ય છું- પુણ્યશાળી છું જે મારા વડે આ શલ્યોદ્ધાર કરવાનું જણાયું. अर्थ:- 'सम्म'= भविपरीत 'आरोग्गफलं'= भावमआरोग्यना इणने मापनार 'सल्लुद्धरणं च इमं'= भागमथी प्रत्यक्ष भेवो मा शल्यनो उद्धार 'तिलोगबंधूहि'= सर्व वोन बांधव मरिहंत परमात्मामे 'दंसियं'= सतावेल छ. 'धण्णोऽहं = हुं पुण्यशाजी छु 'जेण'= भा। 3 'इमं णायं'= मा शस्योद्धा२ स्व३५था ४९॥यो. // 738 / / 15/44 ता उद्धरेमि सम्मं, एयं एयस्स नाणरासिस्स। आवेदिउं असेसं, अणिदाणो दारुणविवागं // 739 // 15/45 छाया:- तदुद्धरामि सम्यगेतदेतस्य ज्ञानराशेः / आवेद्य अशेषमनिदानो दारुणविपाकम् // 45 // ગાથાર્થ :- આથી હું નિયાણા રહિત બનીને ભયંકર ફળ આપનાર સંપૂર્ણ ભાવશલ્યને આ જ્ઞાનના રાશિ ગુરુ સમક્ષ વિધિપૂર્વક જણાવીને દૂર કરું. अर्थ:- 'नाणरासिस्स'= शानना शशि 'एयस्स'= मा शुरुने 'सम्म'= विधिपूर्व 'आवेदिउं'= उडीने 'असेसं = संपए 'ता'= तेथी, 'अणिदाणो'= निया॥ २रित, मेवो हुँ'दारुणविवागं एयं'= भयं४२ ३गवामा मेवा मा मावशस्यने 'उद्धरेमि'= 2 // 739 // 15/45 इय संवेगं काउं, मरुगाहरणादिएहिं चिंधेहि। दढमपुणकरणजुत्तो, सामायारिं पउंजेज्जा // 740 // 15/46 छाया:- इति संवेगं कृत्वा मरुकाहरणादिभि: चिह्नः / / दृढमपुनःकरणयुक्तः सामाचारी प्रयुञ्जीत // 46 // ગાથાર્થ :- આ પ્રમાણે સંવેગને કરીને બ્રાહ્મણ આદિના દૃષ્ટાંતથી “ફરીથી આ પાપ હું નહિ કરું?