________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 331 इय भावपहाणाणं,आणाए सट्ठियाण होति इमं / गुणठाणसुद्धिजणगं, सेसं तु विवज्जयफलं ति // 743 // 15/49 છાયા :- રૂતિ ભાવપ્રથાનાના માણાયાં મુસ્થિતાનાં મવતિ ડ્રમ્ | गुणस्थानशुद्धिजनकं शेषं तु विपर्ययफलमिति // 49 // ગાથાર્થ :- આ પ્રમાણે સંવેગના ભાવયુક્ત અને આજ્ઞાને અનુસરનારા સાધુઓનું આલોચનાનું દાન ગુણસ્થાનકની નિર્મળતા કરનારું છે જ્યારે એનાથી વિપરીત રીતે કરવામાં આવેલી આલોચના એ આનાથી વિપરીત ફળને આપનાર છે. ટીકાર્થ :- ‘ફય'= આ પ્રમાણે ‘ભાવપદીTIU'= બહુમાનના ભાવયુક્ત ‘મા II સુફિયા'= આલોચના ક્રિયાનો ઉપદેશ કરનારી આજ્ઞાને અનુસરનારા સાધુઓની ‘ટોટ્ટ'= થાય છે. ‘રૂ'= આલોચનાદિ ક્રિયા “શુપાવાપાસુદ્ધિના'= સર્વવિરતિના જે પ્રમત્ત અને અપ્રમત્ત બે ગુણઠાણા છે. તેની વિશુદ્ધિ કરનાર ‘સેસં તુ'= સમ્યગુ આલોચનાના જે લક્ષણો બતાવ્યા છે તેનાથી રહિત આલોચના એ સાધુની યોગ્યતાના અભાવે ‘વિવન્નયનં તિ'= વિપરીત ફળને આપનારી થાય છે.- શાસ્ત્રથી વિપરીત ભાવ અને ક્રિયા કદી ગુણઠાણાની શુદ્ધિ કરાવે નહિ. માટે આગમને અનુસાર કરાયેલી આલોચના જ પ્રશસ્ત છે, સમ્યગુ છે. // ૭૪રૂ // 2/4 આલોચનાને આશ્રયીને જ ઉપદેશ આપે છે : लखूण माणुसत्तं, दुलहंचईऊण लोगसण्णाओ। लोगुत्तमसण्णाए, अविरहियं होति जतितव्वं // 744 // 15/50 છાયા :- નથ્વી માનુષત્વે કુર્તમં ત્યવક્વા નોસંજ્ઞા: | लोकोत्तमसंज्ञायाम् अविरहितं भवति यतितव्यम् // 50 // ગાથાર્થ :- દુર્લભ મનુષ્યભવ મેળવીને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને લોકોત્તમ સંજ્ઞામાં સતત પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ :- ‘પુનર્દ'= સમુદ્રમાં પડી ગયેલ રત્નની પુનઃ પ્રાપ્તિરૂપ દુર્લભ ' '= પ્રાપ્ત કરીને માસત્ત'= મનુષ્યપણું ‘તોપાસUTો'= ભગવાનના વચનથી પ્રતિકૂળ વર્તન કરનારી ભવાભિનંદી જીવોની ક્રિયાસદેશ અશિષ્ટ લોકોની માન્યતારૂપ લોકસંજ્ઞાને વUT- ત્યજીને ‘નોત્તમસUUTIC'= ગુણ અને દોષનું નિરૂપણ જેમાં મુખ્ય સ્વરૂપે રહેલું છે એવો જિનવચન ઉપદેશ કે જેના દ્વારા પ્રજ્ઞાના દોષો નષ્ટ કરાયા છે તે લોકોત્તમ સંજ્ઞામાં ‘વિરહિય'= સતત “રોતિ નતિતā'= પ્રયત્ન કરવો જોઇએ. અર્થાતુ લોકસંજ્ઞાનો ત્યાગ કરવા દ્વારા લોકોત્તમ સંજ્ઞા વડે જ પ્રયત્ન કરવો. આમાં એમ કહેવા માંગે છે કે આલોચના ગમે તેમ નહિ કરવી પણ શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક શુદ્ધ કરવી. || 744 || 5/50 // આલોચનાવિધિ નામનું પંદરમું પંચાશક સમાપ્ત થયું.