________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 375 ॥अष्टादशं भिक्षुप्रतिमा-पञ्चाशकम् // સ્થિતાસ્થિતકલ્પમાં વર્ણવેલા ગુણોથી યુક્ત સાધુઓમાં જ પ્રતિમાકલ્પની યોગ્યતા સંભવે છે માટે સંબંધથી પ્રતિમાકલ્પનું વર્ણન કરવા કહે છે : णमिऊण वद्धमाणं,भिक्खप्पडिमाण लेसओ किंपि। वोच्छं सुत्ताएसा, भव्वहियट्ठाएँ पयडत्थं // 847 // 18/1 छाया :- नत्वा वर्धमानं भिक्षुप्रतिमानां लेशतः किमपि / वक्ष्ये सूत्रादेशाद् भव्यहितार्थाय प्रकटार्थम् // 1 // ગાથાર્થ:- શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને ભવ્યજીવોના હિત માટે શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રના અનુસાર ભિક્ષુપ્રતિમાઓનું સ્પષ્ટ અર્થ સમજાય તે રીતે સંક્ષેપથી કાંઈક વર્ણન કરીશ. टार्थ:- ‘णमिऊण'= नम२७१२ उशने 'वद्धमाणं'= इत्याए। मने वि४थी १५ता मेवा वर्धमानस्वाभीने 'भिक्खुपडिमाण'= भिक्षुनी प्रतिभाओ'सुत्ताएसा'= आगमन। अनुसारे 'भव्वहियट्ठाए'= भव्यपोना जितना भाटे ‘पयडत्थं'= स्पष्ट अर्थमा 'लेसओ'= संक्षेपथी 'किंपि'= siss 'वोच्छं'= श. // 847 // 18/1 ભિક્ષુપ્રતિમા= સાધુઓની વિશિષ્ટ પ્રતિજ્ઞા बारस भिक्खूपडिमा, ओहेणं जिणवरेहिं पण्णत्ता। सुहभावजुया काया, मासादीया जतो भणियं // 848 // 18/2 छाया :- द्वादश भिक्षुप्रतिमा ओघेन जिनवरैः प्रज्ञप्ताः / शुभभावयुताः काया मासादिका यतो भणितम् // 2 // ગાથાર્થ :- જિનેશ્વરોએ પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત સાધુની કાયારૂપ સામાન્યથી માસિકી વગેરે બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. अर्थ :- "जिणवरेहि'= नेिश्वरो 'सुहभावजुया'= शुभभावथी युत. 'काया'= (साधुसोनी) शरी२३५ 'मासादीया'= मासिडी वगैरे "भास माहिम छ भनी ते भासाहि" अभ व्युत्पत्ति छे. 'जतो'= 129 : 'भणियं'= मुटुंछ 'बारस भिक्खूपडिमा'= शास्त्र प्रसिद्ध पार भिक्षुप्रतिमा 'ओहेणं'= सामान्यथा ‘पण्णत्ता'= 58 छ. // 848 // 18/2 શાસ્ત્રમાં જે કહ્યું છે તે કહે છે : मासादी सत्तंता, पढमाबितितइयसत्तराइदिणा। अहराइ एगराई, भिक्खूपडिमाण बारसगं // 849 // 18/3 छाया :- मासादयः सप्तान्ताः प्रथमाद्वितीया-तृतीया-सप्तरात्रिदिनानि / अहोरात्रिकी एकरात्रिः भिक्षुप्रतिमानां द्वादशकम् // 3 // ગાથાર્થ :- એક માસથી આરંભીને ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાત માસ પર્વતની સાત પ્રતિમાઓ