________________ 374 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद જ " તો'= વિપાકોદયથી “રાંતિ'= થાય છે. ‘મૂર્નચ્છન્ન પુOT'= મૂળ પ્રાયશ્ચિત્તથી જ જેની વિશુદ્ધિ થાય એવું ચારિત્ર “રોતિ'= હોય છે. વારસોઢું સીથા '= બાર કષાયોના ઉદયથી અહીં ‘ઉદયથી’ શબ્દનો અધ્યાહારથી સંબંધ કરાય છે. અર્થાત્ ચારિત્રનો મૂળથી નાશ થાય. “ચારિત્ર' શબ્દ અધ્યાહાર જાણવો. | 844 / 27/50. एवं च संकिलिट्ठा, माइट्ठाणमि णिच्चतल्लिच्छा। आजीवियभयगत्था, मूढा नो साहुणो णेया // 845 // 17/51 છાયાઃ- [વ સન્નિષ્ઠા: માતૃસ્થાને નિત્યં તસ્કૃણા: I માનવિમયગ્રતા: મૂતા: સથવો યા: / 12 છે. ગાથાર્થ :- આમ સંજ્વલન સિવાયના કષાયના ઉદયથી સંક્લિષ્ટ ચિત્તવાળા, સદા માયામાં તત્પર, ધન આદિથી રહિત હોવાના કારણે આજીવિકાના ભયથી વ્યાકુળ અને મૂઢ જેઓ છે તેમને સાધુ ન જાણવા. ટીકાર્થ:- ‘પર્વ '= આ પ્રમાણે હોવાથી સંક્ષિત્તિä'= આદ્ય બાર કષાયના ઉદયના કારણે સંક્લિષ્ટ ચિત્તવાળા ‘મોટ્ટviમિ'= માયાસ્થાનમાં ‘નિવ્રુદ્ધિ'= નિત્ય તત્પર ‘માનવિયમત્થિા'= ધન આદિથી રહિત, હોવાથી “દુષ્કાળ આદિમાં અમે કેવી રીતે જીવીશું?” એમ આજીવિકાના ભયથી વ્યાકુળ મનવાળા ‘મૂદા'= મોહથી મૂઢ નો સાદુ યા'= ભાવસાધુ ન જાણવા. 846 / 27/ 12 संविग्गा गुरुविणया, नाणी दंतिंदिया जियकसाया। भवविरहे उज्जुत्ता, जहारिहं साहुणो होति // 846 // 17/52 છાયા - સંવિના ગુરુવિતા: જ્ઞાનનો યાર્નેન્દ્રિય વિષય: . भवविरहे उद्युक्ता यथार्ह साधवो भवन्ति // 52 // ગાથાર્થ:- જેઓ સંવિગ્ન છે, ગુરુનો વિનય કરનારા છે, સમ્યજ્ઞાની છે. ઇન્દ્રિયોનું દમન કરનારા છે, કષાયોને જીતનારા છે અને દેશકાળની અપેક્ષાએ સંસારનો ક્ષય કરવામાં ઉદ્યમી છે તેઓ ભાવસાધુ છે. ટીકાર્થ :- સંવિI'= સંસારથી ભય રાખનારા, તેનાથી વૈરાગ્ય પામેલા હોવાથી “ગુરુવિય'= ગુરુનો વિનય કરનારા, નમ્ર, ગુરુને અનુકૂળ વર્તનારા, ‘ના'= સમ્યગુ જ્ઞાની ‘તિંદ્રિય'= ઇંદ્રિયોનું દમન કરનારા ' નિસાથી'= ક્રોધ આદિ કષાયોનો નિગ્રહ કરનારા ‘મવિરદે'= પોતાના સંસારનો ક્ષય કરવામાં ‘૩qત્તા'= ઉદ્યમી ‘નહરિદં= દેશકાળની અપેક્ષાએ યથાયોગ્ય “સgિો '= ભાવ સાધુઓ ‘તિ'= હોય છે. 846 / 27/52. સ્થિતાસ્થિત વિધિપ્રકરણ નામનું સત્તરમું પંચાશક સમાપ્ત થયું.