________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 373 चरिमाण वि तहणेयं, संजलणकसायसंगयं चेव। माइट्ठाणं पायं, असई पि हु कालदोसेणं // 842 // 17/48 छाया:- चरमाणामपि तथा ज्ञेयं सज्वलन-कषाय-सङ्गतं चैव / मातृस्थानं प्रायः असकृदपि खलु कालदोषेण // 48 // ગાથાર્થ :- જેમ પ્રથમ જિનના સાધુઓની અનાભોગથી થતી અલના ચારિત્રનો નાશ કરનાર નથી. તેમ છેલ્લા જિનના સાધુઓનું દુઃષમાકાળના પ્રભાવથી પ્રાય: અનેક વખત થતું માતૃસ્થાન (= માયા) પણ ચારિત્રને બાધક બનતું નથી. કારણ કે સંજવલનકષાય સંબંધી જ છે. अर्थ:- 'चरिमाण वि'= 22 निन। साधुसोने 59 // 'तह'= ते प्रभाए। 'णेयं'= यारित्र uj. 'संजलणकसायसंगयं चेव' सं४१सन नामनाभं पायथी युत माइट्ठाणं'= मायास्थान= भाया 'पायं'= घj रीने- 24is साधुओने माया होता 4 थी भाटे 'प्रायः' सण्यु छ. 'असई पि'= अने मत यतुं 'हु'= वाच्याराभा छ 'कालदोसेणं'= हु:षमा अणना स्वभावथी छ. // 842 // 17/48 6तिथी विपरीत छ : इहरा उन समणत्तं, असुद्धभावाउहंदि विण्णेयं / लिंगंमि वि भावेणं, सुत्तविरोहा जओ भणियं // 843 // 17/49 छाया :- इतरथा तु न श्रमणत्वमशुद्धभावाद् हन्दि विज्ञेयम् / लिङ्गेऽपि भावेन सूत्रविरोधाद् यतो भणितम् // 49 // ગાથાર્થ :- અન્યથા જો સાધુઓની માયા સંજવલન કષાયના બદલે આદ્ય બાર કષાયથી યુક્ત હોય તો એ અશુદ્ધ પરિણામના કારણે દ્રવ્યથી સાધુવેશ હોવા છતાં ભાવથી સાધુપણું રહે નહિ એમ જાણવું. કારણકે તેમનામાં ભાવથી સાધુપણું માનવામાં આગમની સાથે વિરોધ આવે છે. કારણ કે આગમમાં धु छ : टीआर्थ:- 'इहरा उ'= अन्यथा अर्थात संपसन उपाययुत भाया न होय तो 'असुद्धभावाउ'= अशुद्ध अध्यवसायना 2 'लिंगंमि वि'= 2429 // माहिसाधुवेश होवा छत 'भावेणं = संतरंग परिणामस्व३५ माथी 'न समणत्तं'= साधुप होय नहि, 'हंदि'= सामंत्रए। अर्थमा छ. 'विण्णेयं'= सेभ %uj. 'सुत्तविरोहा'= सामनी साथे विरोध मावतो डोवाथी 'जओ'= // 25 // ॐ 'भणियं'= युंछ - // 843 // 17 / 49 सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयतो होति। __ मूलच्छेज्जं पुण होति बारसण्हं कसायाणं // 844 // 17/50 छाया:- सर्वेऽपि चातिचाराः संज्वलनानां तूदयतो भवन्ति / मूलच्छेद्यं पुनर्भवति द्वादशानां कषायाणाम् // 50 // ગાથાર્થ :- બધા જ અતિચારો સંજવલન કષાયના ઉદયથી જ થાય છે. અનંતાનુબંધી આદિ બાર કષાયના ઉદયમાં ચારિત્રનો મૂળથી નાશ થાય છે. टीअर्थ :- 'सव्वेऽवि य'= अधों 55 'अइयारा'= मतियारी 'संजलणाणं तु' संवसन षायन।