SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ 372 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद अथिरो उहोइ इयरो, सहकारिवसेण ण उण तं हणइ। जलणा जायइ उण्हं, वज्जंण उचयइ तत्तं पि // 840 // 17/46 છાયા :- ૩થરતુ મત રૂતર: હરિવશેન પુનતિત્તિ | ज्वलनाज्जायते उष्णं वज्रं न तु त्यजति तत्त्वमपि // 46 // ગાથાર્થ :- સરળતા-જડતા આદિથી યુક્ત હોવા છતાં પણ જે જીવો પ્રવ્રજ્યાને યોગ્ય છે તેમનામાં ચારિત્ર હોય એમ ત્રણ લોકના નાથ જિનોએ જોયું છે. કારણ કે જીવોમાં સ્થિર અને અસ્થિર એમ બે પ્રકારના ભાવ હોય છે. તેમાં ઋજુ-જડ વગેરેનો સ્થિરભાવ તે શુદ્ધ જ હોય છે. દ્રવ્યાદિ સામગ્રી તથા કર્મોદયરૂપ સહકારી કારણના વશથી કોઈક વખત તેમનો અસ્થિરભાવ અશુદ્ધ બને છે પણ તે પેલા શુદ્ધ ભાવનો નાશ કરતો નથી. જેમકે અગ્નિના સાન્નિધ્યથી વજ ગરમ બને છે પણ તે પોતાના મૂળ સ્વરૂપ વજત્વનો ત્યાગ કરતું નથી, અર્થાત્ અગ્નિથી જેમ લાકડું ભસ્મીભૂત થાય છે. તેમ વજ ભસ્મીભૂત થતું નથી. ટીકાર્થ :- “કૃદં= મનુષ્યલોકમાં પ્રસ્તુત કલ્પના અધિકારમાં ‘વંવિદીપ વિ'= ઋજુ જડ સાધુઓને પણ ‘હિત્નો+IUાર્દિ = ત્રણ લોકના નાથ જિનોએ ‘રઈ'= ચારિત્ર ‘દિ'= કેવલજ્ઞાનરૂપી ચક્ષુથી જોયું છે. “ગપ્ટીં'= કારણ કે ‘સિ'= આ ઋજુ-જડ સાધુઓનો ‘ગોપIIT'= પ્રવ્રયાને યોગ્ય જીવોને ‘fથરો માવો'= સ્થિર અધ્યવસાય “સુદ્ધો 3'= શુદ્ધ જ હોય છે. જે રૂ . 27/4 ‘થરો 3'= કોઈક વખત આવનાર અસ્થિર ભાવ ‘ફર'= અશુદ્ધ ‘દોડ્ડ'= હોય છે. ‘સહશૈશિવસેન'= દ્રવ્ય-ક્ષેત્ર આદિ સામગ્રી અથવા કર્મોદયરૂપી સહકારી કારણના સામર્થ્યથી “ત'= યોગ્ય-શુદ્ધ સ્થિર ભાવને “રા'= ઉચ્છેદ કરવા દ્વારા નાશ કરતો-દષ્ટાંત કહે છેઃ- "17IT'= અગ્નિથી '3e = ગરમ ‘વર્ન'= પૃથ્વીના વિકારરૂપે, વજ ‘નાય'= થાય છે. “ર 3UT'= નથી ‘તd fપ'= પોતાનું સ્વરૂપ વજપણાને “ર 3 વર્'= સર્વથા ત્યજતું નથી, જેવી રીતે અગ્નિના સંપર્કથી લાકડા ભસ્મીભૂત થાય છે તેમ અગ્નિના સંપર્કથી વજ ગરમ થવા છતાં ભસ્મસાત્ થતું નથી. 840 / 27/46. इय चरणम्मिठियाणं, होइ अणाभोगभावओखलणा। न उतिव्वसंकिलेसा, णऽवेति चारित्तभावोऽवि // 841 // 17/47 છાયાઃ- ત્તિ 2 સ્થિતીનાં ભવત્યનામોનામાવત: +9ત્નના न तु तीव्रसंक्लेशात् नापैति चारित्रभावोऽपि // 47 // ગાથાર્થ :- આ રીતે ચારિત્રમાં રહેલાઓને અજ્ઞાનપણાથી અલના થાય છે. અર્થાત્ અતિચાર લાગે છે. પણ તીવ્ર સંક્લેશનો અભાવ હોવાથી ચારિત્રના પરિણામનો નાશ થતો જ નથી. ટીકાર્થ:- ‘ય'= આ રીતે ‘રમિ '= ચારિત્રમાં ‘ડિયા'= રહેલાને ‘સામી Tમાવો'= અજાણતાં ‘તUTI'= ક્રિયાના સાતત્યપણામાં અપ્રવૃત્તિરૂપ સ્કૂલના (= અતિચાર) ‘હોટ્ટ'= થાય છે. ‘તિવ્યસંજિન્નેસ'= આદ્ય બાર કષાયના ઉદયથી પ્રાપ્ત થયેલો સંક્લેશ ‘ર 3'= નથી તેથી. વારિત્તમવિવિ'= ચારિત્રનો પરિણામ “ગતિ'= નષ્ટ થતો નથી પણ તે પરિણામ અસ્થિર થાય છે. | 842 / 27 | 47
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy