________________ 110 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद સ્વાદિમ એમ) ચાર પ્રકારનો છે. અહીં પ્રત્યાખ્યાનના અવસરે જ્ઞાન આદિની સિદ્ધિ માટે એ ચાર પ્રકારનો આહાર જાણવો જોઇએ. ટીકાર્થઃ- “માદારનીફો'= આહારની જાતિને આશ્રયીને ‘ઇસ'= આ આહાર 'o વિ'= સામાન્ય જાતિની અપેક્ષાએ એક હોવા છતાં પણ ‘સ્થિ'= આ પ્રત્યાખ્યાનના અવસરે ''= ચાર પ્રકારનો ‘રતિ'= થાય છે. ‘મસUIના મેય'= અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ જાતિના ભેદથી ના રૂપસિદ્ધિો '= જ્ઞાન, શ્રદ્ધા, આચરણ આદિની સિદ્ધિના માટે આહાર ચાર પ્રકારનો 'o'= જાણવો. અન્યથા જો આહારના અશનાદિ ભેદોનું જ્ઞાન ન હોય તો દુવિહાર આદિ પ્રત્યાખ્યાનના દરેકે દરેક ભેદોનું જ્ઞાન-શ્રદ્ધા વગેરે થાય નહિ. | 221 1/2 હવે જ્ઞાન-શ્રદ્ધા આદિને જણાવે છે : णाणं सद्दहणं गहण, पालणा विरतिवुड्विचेवं ति / होइ इहरा उ मोहा, विवज्जओ भणियभावाणं // 220 // 5/26 છાયા :- જ્ઞાનં શ્રદ્ધાનં પ્રહvi પત્નિના વિરતિવૃદ્ધિ વિિત | भवति इतरथा तु मोहाद् विपर्ययो भणितभावानाम् // 26 // ગાથાર્થ :- ચાર પ્રકારના આહારની પ્રરૂપણા કરવાથી જ્ઞાન, શ્રદ્ધા, ગ્રહણ, પાલન અને વિરતિની વૃદ્ધિ થાય છે. જો ચાર પ્રકારના આહારની પ્રરૂપણા ન કરવામાં આવે તો જેનું પચ્ચખ્ખાણ કરવાનું છે તેના વિભાગનું જ્ઞાન ન થવાથી અનંતરોક્ત જ્ઞાનાદિનો અભાવ થાય. ટીકાર્થ :- ‘ના'= બોધ, “સદvi'= શ્રદ્ધા-રૂચિ, "BUT'= શાસ્ત્રીય નિયમોનો સ્વીકાર “પત્નિ'= સ્વીકારેલા નિયમોનું પાલન ‘વિરતિ '= અને વિરતિની વૃદ્ધિ “પર્વ તિ'= આહારના અશનાદિ ભેદોની પ્રરૂપણા કરવાથી જ ‘હોટ્ટ'= થાય છે. આ ‘હોટ્ટ' પદ જ્ઞાન-શ્રદ્ધા આદિ દરેક પદોની સાથે જોડાય છે. “ફરી 3'= જો આહારાદિ ભેદોનું વર્ણન ન કરવામાં આવે તો ‘મોદી'= જેનું પચ્ચખાણ કરવાનું છે તેનું જ્ઞાન ન થવાથી ‘મનિયમાવાઈ'= અનંતર કહેવામાં આવેલા જ્ઞાન, શ્રદ્ધા= આદિ ભાવોનો ‘વિવજ્ઞો '= વિપર્યય થાય. આહારાદિ ભેદનું જ્ઞાન ન હોય તો પ્રત્યાખ્યાન સંબંધી જ્ઞાનશ્રદ્ધા આદિ થતા નથી માટે જ્ઞાન-શ્રદ્ધા આદિના સંપાદનના માટે આહારાદિના ભેદોનું વર્ણન કરવું એ શાસ્ત્રીય જ છે, શાસ્ત્રથી વિરુદ્ધ નથી. જે 220 / ૧/ર૬ હવે અશનાદિ ભેદોનું નિરૂપણ કરતાં કહે છે : असणं ओयणसत्तुगमुग्गजगाराइ खज्जगविहिय। खीराइ सूरणाई मंडगपभिई य विण्णेयं // 221 // 5/27 છાયા :- ૩મશને મોનસવતુમુલીન/દ્િ ઘાવધશ | क्षीरादि सूरणादि मण्डकप्रभृतिश्च विज्ञेयम् // 27 // ગાથાર્થ :- ભાત, સાથવો, મગ, (જગારીઃ) રાબ વગેરે, ખાજા આદિ પકવાન્ન, દૂધ આદિ, સૂરણ આદિ, (માંડાક) રોટલા-રોટલી આદિ અશન જાણવું. ટીકાર્થ :- ‘મસT'= જેનું ભોજન કરાય છે તે અશન કહેવાય. આ અશન શબ્દની વ્યુત્પત્તિમાત્ર