________________ 178 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद ઇંદ્રના આદેશથી શાંતિકર્મને કરે છે. એમ આગમમાં કીધું છે. દંડને હાથમાં ધારણ કરનાર યમ દક્ષિણ દિશામાં, પાશ નામના શસ્ત્રને હાથમાં ધારણ કરનાર વરુણ પશ્ચિમ દિશામાં અને ગદાને હાથમાં ધારણ કરનાર કુબેર ઉત્તરદિશામાં રહેલ છે. ‘મvu'= બીજા આચાર્યો કહે છે. ‘મોરપવિમેન'= બીજા પંચાશકમાં વર્ણવેલા સમવસરણના ક્રમથી ‘સર્વેર્ષિ વેવ'= બધાં જ “રેવા'= દેવોની પૂજા કરવી એમ સંબંધ સમજવો. તે રૂદ્ર | 8/28 આ દેવોની પૂજા શા માટે કરાય છે ? તે કહે છે : जमहिगयबिंबसामी, सव्वेसिं चेव अब्भदयहेऊ / ता तस्स पइट्ठाए, तेसिं पूयादि अविरुद्धं // 363 // 8/19 છાયા :- યfધછૂત્તવિવસ્વામી સર્વષાવ મ્યુહેતુઃ | तत् तस्य प्रतिष्ठायां तेषां पूजादि अविरुद्धम् // 19 // ગાથાર્થ:- પ્રસ્તુત બિંબના સ્વામી તીર્થંકર પરમાત્મા, ઇંદ્ર વગેરે બધા જ દેવોના અભ્યદયનું કારણ છે. આથી તીર્થકરની પ્રતિષ્ઠામાં દેવોનું પૂજન સત્કાર વગેરે વિરુદ્ધ નથી અર્થાત્ યોગ્ય છે. ટીકાર્થ :- "'= જે કારણથી ‘મદાવવામી'= અધિકૃત જિનબિંબના સ્વામી તીર્થંકર પરમાત્મા સલ્વેસિ વેવ'= ઇન્દ્ર આદિ બધા જ દેવોના ‘મુદ્દેક'= અભ્યદયના- વૃદ્ધિના હેતુ છે. ‘તા'= તેથી તસ'= ભગવાનની “પટ્ટા'= પ્રતિષ્ઠા થતી હોય ત્યારે તેfi'= ઈન્દ્રાદિ દેવોની ‘પૂયાદ્રિ'= પૂજાસત્કાર- બહુમાન આદિ ‘વિરુદ્ધ'= શાસ્ત્રથી અવિરુદ્ધ છે. તે રૂદારૂ 8/16 ઇંદ્રાદિ દેવોની પૂજા કયા કારણે યોગ્ય છે ? તે બતાવે છે : साहम्मिया य एते, महड्डिया सम्मदिद्विणो जेण / एत्तो च्चिय उचियं खलु, एतेसिं एत्थ पूजादि // 364 // 8/20 છાયા :- સાધર્મિશ તે પદ્ધl: સથBય: ચેન अत एव उचितं खलु एतेषामत्र पूजादि // 20 // ગાથાર્થ :- દિપાલ વગેરે દેવો જિનના ભક્ત હોવાથી સાધર્મિક છે, મહાન ઋદ્ધિસંપન્ન છે, સમ્યગૃષ્ટિ છે આ ત્રણ કારણથી જ પ્રતિષ્ઠામાં તેઓનું પૂજન-સત્કાર વગેરે યોગ્ય જ છે. ટીકાર્થ :- ‘નેT'= જે કારણથી ‘સીમિયા '= સાધર્મિક ‘ત્તે'= દેવેન્દ્ર, લોકપાલ આદિ દેવો, ‘મદ્ભયા'= મહાન ઋદ્ધિ-વિભૂતિ સંપન્ન ‘સમ્મતિથ્રિો'= સમ્યગ્રષ્ટિ છે, ‘ત્તિો વ્યય'= આ સાધર્મિકપણા આદિના કારણથી જ ‘ઇáિ'= આ દેવોના ‘સ્થિ'= પ્રતિષ્ઠાના અવસરે ‘પૂજ્ઞા'િ= પૂજા-સત્કાર બહુમાન આદિ ‘વિર્ય વ્રતુ'= યોગ્ય જ છે. . રૂદ્દ8 | 8/20 तत्तो सुहजोएणं, सट्ठाणे मंगलेहिँ ठवणा उ / अभिवासणमुचिएणं, गंधोदगमादिणा एत्थ // 365 // 8/21 છાયા :- તતઃ શમયોન સ્વસ્થાને કૂર્તઃ સ્થાપના તૂ I अधिवासनमुचितेन गन्धोदकादिना अत्र // 21 // ગાથાર્થ :- ત્યારબાદ સારા મુહૂર્તે અધિવાસન કરવાના સ્થાને ચંદનાદિથી વિલેપન કરીને તે સ્થાન ઉપર