SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 179 જિનબિંબની સ્થાપના મંગલ ગીતો ગાવાપૂર્વક કરવી. પછી સુગંધી જલ વગેરે યોગ્ય દ્રવ્યથી અધિવાસન કરવું. અધિવાસન એટલે તેવા પ્રકારની શુદ્ધિ કરવા વડે બિંબને પ્રતિષ્ઠાને યોગ્ય બનાવવું. (અધિવાસનની વિધિ પ્રતિષ્ઠાકલ્પમાં કહી છે.) ટીકાર્થ :- ‘તત્તો'= ત્યારબાદ “સુનોu'= પૂર્વે કહેલા વિશિષ્ટ પ્રકારના શુભ મુહૂર્તે “સટ્ટા'= અધિવાસનના યોગ્ય સ્થાને “મંત્તેિહિં = પ્રશસ્ત મંગલગીતો ગાવા પૂર્વક ‘ઢવ 3 = સ્થાપના કરવી. 'favor'= યોગ્ય “થોમવUT'= સુગંધી દ્રવ્યોથી મિશ્રિત જલ આદિથી, આદિશબ્દથી પુષ્પમિશ્રિત જલનું ગ્રહણ થાય છે. “પત્થ'= પ્રતિષ્ઠામાં ‘મવાસ'= અધિવાસન કરવું. રૂદ્ધ ને 8/22 चत्तारि पुण्णकलसा, पहाणमुद्दाविचित्तकुसुमजुया / सुहपुण्णचत्तचउतंतुगोच्छया होति पासेसु // 366 // 8/22 છાયા :- ઘવારઃ પૂછત્નશી: પ્રધાનમુદ્રાવિવિત્રવુસુમપુરા: I शुभपूर्णचत्रचतुस्तन्तुकावस्तृता भवन्ति पार्श्वेषु // 22 // ગાથાર્થ :- જે બિંબની પ્રતિષ્ઠા કરવાની છે તે બિંબની પાસે ચારે દિશામાં અખંડ, પાણીથી પૂર્ણ ભરેલા, ચાંદી-સુવર્ણ-રત્નના સિક્કાઓથી અને વિવિધ પુષ્પોથી યુક્ત વળી ચરખાથી કાંતેલા કાચા સુતરની કોકડીથી ભરેલા શુભ ચાર તાંતણાથી બાંધેલા કાંઠાવાળા ચાર શુભ કળશો મુકવામાં આવે છે. ટીકાર્થ :- ‘પાપમુદ્દવિચત્તરૂમનુય'= શ્રેષ્ઠ રૂપ-સુવર્ણ-રત્નના સિક્કાઓથી અને વિવિધ પ્રકારના પુષ્પોથી યુક્ત “સુહપુJUIadaઉતંતુછિયા'= “વત્ર'= ચરખો “પુJUT'= શુભ કર્મમાં પ્રવૃત્ત એટલે પવિત્ર અથવા પૂર્ણ એટલે સાંધા વગરના ચરખાથી કાંતેલા અખંડ ચાર તાંતણાથી –અહીં સમાહાર દ્વન્દ્ર સમાસ હોવાથી એકવચન છે અને કં” પ્રત્યય લાગ્યો છે. શુભ એવા પૂર્ણ ચરખાથી કાંતેલા ચાર તાંતણાથી બાંધેલા અર્થાત્ કળશના કાંઠા ઉપર ચાર સુતરના તાંતણા બાંધેલા હોય તેવા ‘ત્તાર'= ચાર ‘પુJUાન'= અખંડ કળશો પાસેતુ'= જેની પ્રતિષ્ઠા કરવાની છે તે બિંબની ચારે દિશામાં ‘હરિ'= મુકવામાં આવે છે. તે રૂદ૬ 8/22 मंगलदीवा य तहा, धयगुलपुण्णा सुभिक्खुभक्खा य / जववारयवण्णयसत्थिगादि सव्वं महारम्मं // 367 // 8/23 છાયા :- મનીપાજી તથા પૃત|ઉપૂU: શુમેક્ષમસ્યfor | यववारकवर्णकस्वस्तिकादि सर्वं महारम्यम् // 23 // ગાથાર્થ :- બિંબ સમક્ષ ઘી-ગોળથી પૂર્ણ તથા સારા ભક્ષ્ય અને ભોજ્યથી યુક્ત મંગળ દીવા મૂકવાકઠણ મીઠાઇ આદિને ભક્ષ્ય કહેવામાં આવે છે. અને ભોજ્યમાં પ્રવાહી પણ આવે છે. બીજા પાઠ પ્રમાણે સુંદર શેરડીના સાંઠાના ટુકડા તેમજ મીઠાઈ વગેરે ખાવા લાયક વસ્તુ મૂકવી. શરાવમાં રોપેલા જવના અંકુરા-જવારીયા, ચંદનનો સ્વસ્તિક-નંદાવર્ત વગેરે બધું અતિશય સુંદર કરવું. ટીકાર્ય :- ‘iાનવીવા ય'= મંગલદીવા ‘તહીં'= તથા ‘ધયમુનપુJUTT'= ઘી,ગોળથી યુક્ત સમgવી '= સુંદર ભક્ષ્ય અને ભોજ્ય જેમાં છે તેવા મંગળદીવા- અહીં ભોજનના કઠણ પદાર્થને ભક્ષ્ય કહેવામાં આવે છે અને ભોય એ સામાન્યથી પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે-આ અર્થ ‘શુભમક્ષ મોન્ય' પાઠ પ્રમાણેનો છે. બીજો પાઠ “શુમેક્ષવૃક્ષાશ' છે. તેનો અર્થ શુભ શેરડીના સાંઠા એવો થાય છે. ‘નવવારંવેવUUસ્થિ ’િ–‘નવવારથ'= શરાવમાં રોપેલા જવના અંકુરા- અહીં ટીકામાં
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy