SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 028 પંચાશક ગ્રંથના ભાવાનુવાદ પ્રુફ તપાસવામાં સહાયક 1. ૫.પૂ. પ્રવચનપ્રભાવક આ.શ્રી.વિ.કીર્તિયશસૂરિજી મહારાજાના પ્રશિષ્ય મુનિ કૃતિયશવિજયજી મહારાજ 2. પરમ પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજાના પ્રશિષ્યા સાધ્વીજી કૈવલ્યદર્શનાશ્રીજી મહારાજ, તથા સાધ્વીજી મૃદુદર્શનાશ્રીજી મહારાજ 3. બોરીવલી તથા લાલબાગના સુશ્રાવકો આ ગ્રંથ સાધુ ધર્મ અને શ્રાવકધર્મની આરાધનાને જણાવનારો છે. તેનું વિશદ અધ્યયન કરી સ્વભૂમિકાનુસાર ઉત્તમ આરાધના કરી પરમ પદના ભોક્તા બનો એ જ શુભ ભાવના લિ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ધર્મરત્નવિજય ગણી.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy