SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 164 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद टीअर्थ :- ‘एवं च'= भए मागण ४ाव्यु तेरीत 'एसा'= // 49 // 'पवित्तिफला'= सत्य मारंभ द्वारा हिंसानी प्रवृत्तिस्१३५ डोवा छत 'वि'= 59 / 'भावतो'= ५२भार्थथी 'नवरं'= 37 'अप्पबहुविसेसभावेणं'= प्रवृत्ति अल्प मारमनी छ च्यारे निवृत्ति 59 // मारमनी . माम माममा सत्य-बहुत्वनो मेह होवाथी 'अकुशलणिवित्तिरूवा'= अघि मशण मारंभथी निवृत्ति ४२वाना स्वभाववाणी 'होति'= होय छे. જિનભવન સંબંધી યતનામાં કિંચિત આરંભ થાય છે પણ સાથે સાથે ખેતી આદિ મોટા આરંભ બંધ થાય છે, આમ આરંભમાં પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ અધિક હોવાથી પરમાર્થથી જયણા નિવૃત્તિસ્વરૂપ છે. // 328 // 7/34 एत्तो च्चिय निहोस, सिप्पादिविहाणमो जिर्णिदस्स / लेसेण सदोसं पि हु, बहुदोसनिवारणत्तेण // 329 // 7/35 छाया :- इत एव निर्दोषं शिल्पादिविधानं जिनेन्द्रस्य / लेशेन सदोषमपि खलु बहुदोषनिवारणत्वेन // 35 // ગાથાર્થ :- આથી જ શ્રી આદિનાથ ભગવાનની શિલ્પ આદિ લોકવ્યવહારને બતાવવાની પ્રવૃત્તિ કાંઈક દોષિત હોવા છતાં બહુદોષોને અટકાવનારી હોવાથી નિર્દોષ છે. अर्थ :- 'एत्तो च्चिय'= माथी 4 अर्थात् ४या मघि घोषथी निवृत्ति शवनारोवाथी 4 'जिणिंदस्स'= माहिनाथ भगवाननो 'सिप्पादिविहाण'= शिल्प माहिनी उपदेश 'मो'= से अव्यय छे. 'लेसेण'= अभु संशे 'सदोसं पि'= घोषयुक्त डोवा छत 59 / 'हु'= 2 // श६ वास्यासं२ माटे छे. 'बहुदोसनिवारणत्तेण'= अधिरागद्वेषवाणी प्रवृत्तिने सविनार होवाथी 'निहोसं'= मौयित्य निर्दोष छे. જો આદિનાથ ભગવાન શિલ્પકલા, રાજનીતિ આદિનું શિક્ષણ આપત નહિ તો લોકો ચોરી, પરસ્ત્રીગમન વગેરે મોટાં ગુનાઓ કરત જેથી તેમના આલોક અને પરલોક બંને બગડત. તેમાંથી બચાવવા માટે (भगवाने दो व्यवहार प्रवतव्यो छे. // 329 // 7/35 કાંઈક દોષયુક્ત વસ્તુનું પ્રવર્તન કરવા છતાં ભગવાન નિર્દોષ કેવી રીતે? એ શંકાનું સમાધાન કરતાં કહે છેઃ वरबोहिलाभतो सो, सव्वुत्तमपुण्णसंजुओ भयवं / एगंतपरहियरतो, विसुद्धजोगो महासत्तो // 330 // 7/36 छाया :- वरबोधिलाभकः सः सर्वोत्तमपुण्यसंयुतो भगवान् / एकान्तपरहितरतो विशुद्धयोगो महासत्त्वः // 36 // जं बहुगुणं पयाणं, तं नाऊण तहेव दंसेइ / ते रक्खंतस्स ततो, जहोचियं कहं भवे दोसो? // 331 // 7/37 जुग्गं / छाया :- यद् बहुगुणं प्रजानां तद् ज्ञात्वा तथैव दर्शयति / तान् रक्षतः ततो यथोचितं कथं भवेद् दोषः // 37 // युग्मम् / ગાથાર્થ :- તીર્થકરોનું બોધિ અપ્રતિપાતી હોવાથી વરબોધિ કહેવાય છે. તે વરબોધિવાળા હોવાથી
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy