________________ 008 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્થ :- “વૃત્ની/પીવિવરમUITM"= શૂલપ્રાણાતિપાતવિરતિ આદિ “પંઘ 3'= પાંચ જ, “મપુત્રાપું"= મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રતો છે. “ઉત્તરગુIT'= અણુવ્રતના ઉત્તરગુણો “તું”= અને "Aug''= બીજા “વિસિલ્વયાક્''= દિગ્દત આદિ. આદિ શબ્દથી શિક્ષાવ્રતનું ગ્રહણ કરાયું છે, “હિં તુ'= જે શ્રાવકોના ધર્મને કહેવાની વિવક્ષા છે તે શ્રાવકોના આ વ્રતો છે. અણુવ્રત શ્રાવકધર્મરૂપ વૃક્ષના મૂળ સમાન હોવાથી મૂળગુણ કહેવાય છે અને તે અણુવ્રતોની પુષ્ટિ કરનાર હોવાથી દિવ્રતાદિ સાત ઉત્તરગુણ કહેવાય છે. અણુવ્રતો- મહાવ્રતોની અપેક્ષાએ નાના હોવાથી તે અણુવ્રત કહેવાય છે અથવા સાધુની અપેક્ષાએ શ્રાવકો નાના હોવાથી “અણ= નાના ના વ્રતો” એમ સમાસ કરીને અણુવ્રત કહેવાય છે. અથવા “અણુઅનુ= પાછળ”- સાધુધર્મની પ્રરૂપણા કર્યા બાદ શ્રાવકના વ્રતોની પ્રરૂપણા કરાતી હોવાથી તે અણુવ્રત કહેવાય છે. | 7 | 2/7 પ્રથમ અણુવ્રતને આશ્રયીને કહે છે : थूलगपाणवहस्सा, विरई दुविहो य सो वहो होइ / संकप्पारंभेहिं वज्जइ संकप्पओ विहिणा // 8 // 1/8 છાયા :- સ્થ7%DIUMવધ0 વિરતિઃ વિધ8 સ વધો ભવતિ | सङ्कल्पारम्भैः वर्जयति सङ्कल्पतो विधिना // 8 // ગાથાર્થ :- સ્થૂલ પ્રાણીઓના વધની વિરતિ તે પ્રથમ અણુવ્રત છે. તે વધ સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે થાય છે. શ્રાવક વિધિપૂર્વક સંકલ્પથી પ્રાણવધનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘ધૂનપીવદર્ફી'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ સ્થૂલ પ્રાણીઓના વધની ‘વિર'= નિવૃત્તિ (ત્યાગ) તે પહેલું અણુવ્રત છે. “વિદો '= અને બે પ્રકારે ‘સો વદો દો'= તે વધ થાય છે. “સંપ્યાદિ = સંકલ્પ એટલે પ્રાણીને મારવાની બુદ્ધિ વડે અને આરંભ એટલે મારવાની બુદ્ધિ ન હોવા છતાં ગૃહકાર્યો કરવામાં અનાયાસે થતી પ્રાણીઓની પીડા અને હિંસા, તેનો ‘વજ્ઞ'= ત્યાગ કરે છે ‘વધ’ શબ્દનો સાક્ષાત ઉલ્લેખ નથી પણ સામર્થ્યથી તે ગમ્ય છે. “સંપ્ન'= સંકલ્પને આશ્રયીને આરંભને આશ્રયીને નહિ કારણકે આરંભમાં તો શ્રાવક પ્રવૃત્ત જ છે. ‘વિIિT'= શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક- સંકલ્પથી થતા વધને વિધિપૂર્વક તજે છે એમ અહીં સંબંધ જોડવો. 8 18 પ્રાણીવધ વર્જનીય છે, એમ સ્વીકારીને અર્થાત્ તે ત્યજવા યોગ્ય છે એમ માનીને પછી તે શું કરે છે? गुरुमूले सुयधम्मो, संविग्गो इत्तरं व इयरं वा / वज्जित्तु तओ सम्म, वज्जेइ इमे य अइयारे // 9 // 1/9 છાયા :- ગુરુમૂત્તે શ્રતધર્મ: સંવિન: ફુવર વ ત વ .. वर्जयित्वा तकः सम्यक् वर्जयति इमान् च अतिचारान् // 9 // ગાથાર્થ :- ગુરુની પાસે જેણે ધર્મ સાંભળ્યો છે એવો, સંવિગ્ન શ્રાવક થોડા સમય પર્યત કે જીવનપર્યત પ્રાણીવધનું પચ્ચખાણ કરીને નીચે ગાથામાં કહેવાશે તે આ અતિચારોનો ભાવથી ત્યાગ કરે. ટીકાર્થ :- “ગુરુમૂત્તે'= ગુરુની પાસે ‘સ'= તે શ્રાવક “સુધો '= સાંભળ્યો છે- જાણ્યો છે ધર્મ જેણે