SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ 269 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद (1) ગુરુની રજાથી જાય છે, ગુરુએ આજ્ઞા કરેલ આચાર્યની પાસે જાય છે. (2) ગુરની રજાથી જાય છે પણ ગુરુએ આજ્ઞા કરેલ આચાર્ય કરતાં બીજા આચાર્ય પાસે જાય છે. (3) ગુરુની રજા વગર જાય છે પણ ગુરુએ આજ્ઞા કરેલ આચાર્યની પાસે જ જાય છે. અર્થાતુ ગુરુએ હમણાં જવાની ના પાડી હોય છતાં પણ જાય. (4) ગુરુની રજા નથી તેમ જ ગુરુએ બતાવેલ આચાર્ય પણ નથી. / પ૮૮ / 12 44 હવે વર્તના આદિની વ્યાખ્યા કરે છે : अथिरस्स पुव्वगहियस्स वत्तणा जं इहं थिरीकरणं / तस्सेव पएसंतरणट्ठस्सऽणुसंधणा घडणा // 589 // 12/45 છાયા :- સ્થિરી પૂર્વદીતી વર્તના વિદ સ્થિરીશRUામ્ तस्यैव प्रदेशान्तरनष्टस्यानुसन्धना घटना // 45 // ગાથાર્થ :- પૂર્વે ગ્રહણ કરેલું શ્રુત અસ્થિર થઇ ગયું હોય અર્થાત્ ભૂલાઇ ગયું હોય તેને પરાવર્તન કરવા દ્વારા સ્થિર કરવું તેને વર્તના કહે છે. પૂર્વે ગ્રહણ કરેલ શ્રુતમાં વચ્ચેનો અમુક ભાગ નષ્ટ થઇ ગયો હોય અથવા ભૂલાઈ ગયો હોય તે ખૂટતું શ્રત બીજા જે આચાર્યની પાસે ઉપસ્થિત હોય તો તેમની પાસેથી એટલું શ્રત મેળવીને પૂર્વશ્રુતની સાથે જોડી દેવું તેને અનુસંધાન કહે છે. ટીકાર્થ :- ‘ગં'= જે ‘દું = ઉપસંપદામાં ‘થર'= અપરિચિત થયું હોય અર્થાત્ બરાબર પાર્ક-કડકડાટ આવડતું ન હોય ‘પુત્રાદિયસ'= પૂર્વે વાચના વડે પોતે ગ્રહણ કરેલું છે અર્થાત્ ભણેલો છે. તેને ‘fથરીક્ષRUT'= બીજા આચાર્યની પાસે સ્થિર કરવું અર્થાતુ પરાવર્તન દ્વારા પાકું કરવું તે, “વત્તUIT'= વર્તના કહેવાય. ‘તસેવ'= તે પૂર્વગૃહીત શ્રુતનો જ ‘પ,સંતરસ્ય'= વચ્ચેનો અમુક પાઠ ખૂટતો હોય તેને ‘પડVIT'= જોડવો તે. ‘મનુસંધા'= અનુસંધાન કહેવાય છે. અર્થાત્ બીજા આચાર્યની પાસેથી એ ખૂટતો પાઠ મેળવીને તે સૂત્ર સળંગ આખું અક્ષત કરવું તે. / 589 / 12 45. गहणं तप्पढमतया,सुत्तादिस नाणदंसणे चरणे।। वेयावच्चे खमणे, सीदणदोसादिणाऽण्णत्थ // 590 // 12/46 છાયા :- પ્રહvi ત~થમતા સૂત્રવિપુ જ્ઞાનવર્શનથીઃ ઘરને વૈયાવૃત્યે ક્ષપણે રીવનોપાકિનાડચત્ર | 46 ગાથાર્થ :- જેનો પૂર્વે અભ્યાસ નથી કર્યો તે નવા શ્રુતજ્ઞાનના કે દર્શનશુદ્ધિના ગ્રંથોનો સૂત્રથી, અર્થથી કે ઉભયથી અભ્યાસ કરવો તેને ગ્રહણ કહે છે. ચારિત્ર સંબંધી ઉપસંપદાના વૈયાવચ્ચ સંબંધી અને તપસંબંધી એમ બે ભેદ છે. પોતાના ગચ્છમાં જ્ઞાનાદિ સીદાતા હોય એ કારણે બીજા ગચ્છમાં જાય. અથવા પોતાના ગચ્છમાં વૈયાવચ્ચ કરનારા બીજા સાધુઓ હોય તેથી પોતાને વૈયાવચ્ચનો લાભ ન મળતો હોય માટે વૈિયાવચ્ચ કરવા બીજા ગચ્છમાં જાય. તથા પોતાના ગચ્છમાં સેવા કરનારા સાધુઓનો અભાવ હોવાથી વિકૃષ્ટ તપ થઇ શકે એમ ન હોય તો તપ કરવા માટે બીજા ગચ્છમાં જાય- આવા કોઈ સ્વગચ્છના દોષના કારણે બીજા ગચ્છમાં ઉપસંપદા સ્વીકારે. ટીકાર્થ :- ‘તપૂઢમતિ'= પૂર્વે ભણ્યા ન હોય એવા અપૂર્વ (નવા) “સુત્તાવ'= સૂત્ર, અર્થ અને
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy