SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण -8 गुजराती भावानुवाद સમાધાન આપતા કહે છે : जं एयवइगरेणं, सरीरसक्कारसंगयं चारु / / कीरइ तयं असेसं, पुण्णणिमित्तं मुणेयव्वं // 370 // 8/26 છાયા - વતવ્યતવારે શરીરસર સરં વાર | क्रियते तकदशेषं पुण्यनिमित्तं ज्ञातव्यम् // 26 // ગાથાર્થ - જિનબિંબની પ્રતિષ્ઠાના સંબંધથી શરીરભૂષા માટે સુંદર વસ્ત્રોનું પરિધાન વગેરે જે કાંઈ સુંદર કરવામાં આવે છે તે બધું જ પુણ્યનો બંધ કરાવનાર છે એમ જાણવું. ટીકાર્થ:- ‘વં'= જે વસ્ત્રાભરણાદિ નેપથ્ય વિફરે'= જિન પ્રતિષ્ઠાના નિમિત્તે ‘સરીરસશ્નરસં'= શરીરની વિભૂષા સહિત ‘વારુ'= મનોહર ‘શીરડું'= કરાય છે. “ત'= તે નેપથ્યાદિ ‘મસેસ'= બધું જ પુનિમિત્ત'= પુણ્યનું કારણ છે એમ ‘મુછીયā'= જાણવું- આ પ્રતિષ્ઠાના અવસરે જે શરીરવિભૂષા વગેરે ભોગ-શૃંગાર સજવામાં આવે છે તે ભગવાનની પૂજાના નિમિત્તે કરેલા હોવાથી પાપકર્મનો બંધ કરાવતા નથી. ઉન્હેં જો સુંદર શણગાર ન સજે તો ભગવાનની આશાતના લાગે છે.- માટે શણગાર સજવા એ પુણ્યબંધનો હેતુ છે. જે રૂ૭૦ | ૮/ર૬ તે પુણ્યબંધનું કારણ શાથી છે ? તે કહે છે : तित्थगरे बहुमाणा, आणाआराहणा कुसलजोगा / સાવંધદ્ધિમાવા, રવીપાં સમાવી ર ને રૂ૭૨ / 8/27 છાયા :- તીર્થરે વઘુમાનાર્ માજ્ઞારાધનાસુનિયોરન્ अनुबन्धशुद्धिभावाद् रागादीनामभावाच्च // 27 // ગાથાર્થ :- પ્રતિષ્ઠાના અવસરે સુંદર વસ્ત્રાભરણથી શરીરની વિભૂષા કરાય છે તેનાથી (1) તીર્થકરના પ્રત્યે બહુમાન થાય છે, (2) ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. (3) શાસ્ત્રોક્ત હોવાથી શુભ પ્રવૃત્તિ થાય છે. (4) કર્મના અનુબંધોની શુદ્ધિ થાય છે અને (5) તેમાં રાગાદિનો અભાવ હોય છે - માટે તે પુણ્યબંધનું કારણ બને છે. ટીકાર્થ:- ‘તિસ્થ રે'= તીર્થંકર પ્રત્યેના “વહુમા IT'= બહુમાનથી ‘મારા '= આજ્ઞાની આરાધનાથી સૂર્તનો '= શાસ્ત્રોક્ત હોવાથી કુશળપ્રવૃત્તિ હોવાથી ‘સવંધનુદ્ધિમાવત'= કર્મના અનુબંધનો ક્ષય થવાથી ‘રાવીન'= રાગાદિનો ‘સમાવી '= અભાવ હોવાથી - રાગાદિથી કલુષિત ચિત્તવાળા પુરુષો પ્રતિષ્ઠાદિ કાર્યોમાં આ પ્રમાણે વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતા નથી. તેઓની પ્રવૃત્તિ શાસ્ત્રની વિધિ મુજબની નહિ પણ સ્વમતિપુર્વકની હોય છે. પોતાનું ઇષ્ટ સાધવા માટે તેઓ બીજા પ્રાણીઓને ઉપઘાત થાય એવી પણ પ્રવૃત્તિ કરતા હોય છે, જ્યારે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રવૃત્તિ કરનાર આ જીવોને આવી જાતનો સંક્લેશ ન હોવાથી રાગાદિનો અભાવ છે. એ રૂ૭૨ / 8/27 दिक्खियजिणोमिणणओ, दाणाओ सत्तितो तहेयम्मि / વેદવ્યં તર૬, રોડ઼ ન જયતિ નારીvi | રૂ૭૨ 8/28 છાયા :- રીક્ષિતનના વિમાનતો કાનાત્ તિ: તબૈતસ્મિન્ | वैधव्यं दारिद्र्यं च भवति न कदाचित् नारीणाम् // 28 //
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy