SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 305 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છાયાઃ- માનુસાર પ્રશ્નો સાશ્મીર તથા મવતિ | क्रोधाग्निना अदाह्योऽकुत्स्योऽसकृत्शीलभावेन // 34 // ગાથાર્થ :- સુવર્ણની જેમ સાધુ પણ મોહરૂપી ઝેરનો નાશ કરે છે. (1) મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને રસાયનની જેમ ભવ્યજીવોને અજર-અમર બનાવે છે. (2) જ્ઞાનાદિ ગુણો વડે તે લોકોનું મંગળ કરે છે અર્થાત્ વિઘ્નોનો નાશ કરે છે. (3) વિનયી હોવાથી તેને સહેલાઇથી હિતશિક્ષા દ્વારા કેળવણી આપી શકાય એવી તેનામાં યોગ્યતા છે. (4). વિશિષ્ટ ક્ષયોપશમથી યુક્ત હોવાથી તે મોક્ષમાર્ગને અનુસરનારો હોય છે. અર્થાત્ ધર્મકાર્યોમાં સદા અનુકૂળ હોય છે આ તેનો પ્રદક્ષિણાવર્ત ગુણ છે (5), ગંભીર આશયવાળો હોય છે, સ્થિરચિત્તવાળો હોય છે એ તેની ગુરુતા છે. અસ્થિર ડામાડોલ ચિત્તવાળો નથી હોતો. (6) ક્રોધરૂપી અગ્નિથી કદી બળતો નથી. (7) શીલરૂપી સુગંધી વડે હંમેશા સુગંધયુક્ત છે. તેનામાં દુર્ગધ નથી. (8) ટીકાર્થ:- ‘ફ'= આ પ્રમાણે “મોદવસ'= મોહ એ જીવની વિવેકરૂપી ચેતનાનો નાશ કરનાર હોવાથી તેને ઝેરની ઉપમા આપી છે. અર્થાત્ મોહરૂપી ઝેરનો ‘ધાયટ્ટ'= નાશ કરે છે. “સિવોવાસ'= મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી ‘રસીયUT ઢોતિ'= રસાયણ જેમ વૃદ્ધાવસ્થાને અટકાવે છે તેમ લોકોને મોક્ષમાં અજર-અમર બનાવે છે માટે તે રસાયન છે. “અUTો વે'= જ્ઞાનાદિ ગુણો વડે “મંઝુિં પત્તિ'= મંગળનું કાર્ય કરે છે. ' વિમો ય નો ઉત્ત'= તેનામાં વિનયગુણની યોગ્યતા હોવાથી તેને સહેલાઈથી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પમાડી શકાય છે. || 677 / 14/33. ‘મU/સારિ'= વિશિષ્ટ ક્ષયોપશમથી માર્ગાનુસારી હોવાથી ‘પાUિT'= ધર્મકાર્યોમાં અનુકૂળ હોય છે. “મીરો'= અતુચ્છ આશયવાળો ‘ાય તહાં દો'= સારયુક્ત હોવાથી તે આકડાના રૂની જેમ અસ્થિર નથી હોતો, હલકા ચિત્તવાળો આમતેમ દોરવાઇ જાય. તેનું ચિત્ત ડામાડોળ અસ્થિર હોય, પણ ગંભીર આશયવાળા એવા અસ્થિર નથી હોતા. ‘ક્રોUિT'= ક્રોધરૂપી અગ્નિ વડે ‘મો '= શુદ્ધ સ્વરૂપવાળા હોવાથી બળતાં નથી. “સરું સત્રમાવે'= હંમેશા ચારિત્રયુક્ત હોવાથી ‘વો'= દુર્ગધવાળા નથી, અર્થાત્ સુગંધી છે. // 678 || 1434. एवं दिटुंतगुणा, सज्झंमि वि एत्थ होंति णायव्वा / ण हि साहम्माभावे, पायं जं होइ दिद्रुतो // 679 // 14/35 છાયાઃ- પર્વ ટ્રષ્ટાન્ત'TTI: સાડપિ સત્ર મવત્તિ જ્ઞાતવ્યા: | न हि साधाभावे प्रायो यद्भवति दृष्टान्तः // 35 // ગાથાર્થ :- આ પ્રમાણે દૃષ્ટાંતભૂત સુવર્ણના વિષઘાતી વગેરે ગુણો ભાવસાધુરૂપ સાધ્યમાં પણ હોય છે એમ જાણવું. કારણ કે સાધ્યની સાથે સદેશતા ન હોય તે પ્રાયઃ દૃષ્ટાંત ન કહેવાય. ટીકા- ‘વં'= આ પ્રમાણે ‘હિતા'= દષ્ટાંતરૂપ સુવર્ણના ગુણો ‘સટ્ટાંમિ વિ'= સાધ્યના ધર્મથી યુક્ત હોય તે સાધ્ય અથવા તો ધર્મ કહેવાય છે. સાધુ એ સાધ્ય છે. ‘ત્થ'= આ (સાધુના) અધિકારમાં ‘તિ પાયä'= હોય છે એમ જાણવું. ‘સહિર્મુમાવે'= સદૃશતાના અભાવમાં “પાર્થ'= ઘણું કરીને “હોટ્ટ વિદ્યુતો'= દૃષ્ટાંત હોય, 'UT દિ= નહિ, આથી દૃષ્ટાન્ત અને સાધ્ય એ બેમાં સદેશના હોવી જોઈએ એમ માનવું જોઈએ. // 679 ||. 14/35. કયું સુવર્ણ વિષઘાતી આદિ ગુણોથી યુક્ત હોય? જેનું અહીં દૃષ્ટાન્ત તરીકે ગ્રહણ કરવામાં આવ્યું છે. તે કહે છે :
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy