________________ 324 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद पाणातिपातविरमणमादी निसिभत्तविरइपज्जंता। समणाणं मूलगुणा,तिविहंतिविहेण णायव्वा // 724 // 15/30 છાયાઃ- પ્રતિપતિ-વિરમUT: નિશમવર્તાવતિપર્યતા: श्रमणानां मूलगुणास्त्रिविधं त्रिविधेन ज्ञातव्याः // 30 // ગાથાર્થ :- સાધુના પ્રાણાતિપાત વિરમણથી માંડીને રાત્રિભોજન વિરમણ સુધીના મૂલગુણો ત્રિવિધત્રિવિધથી જાણવા. ટીકાર્થ:- ‘પા[તિપવિરમUTમાવી'= પ્રાણાતિપાત વિરમણ આદિ નિમિત્તવિક્પન્નતા'= રાત્રિભોજનવિરમણ સુધીના ‘સમUTIf'= સાધુના ‘મૂન [IT'= મૂળગુણો ‘તિવિહેં'= કરવું-કરાવવુંઅનુમોદવારૂપે ‘ત્તિવા '= મન-વચન-કાયાથી ‘પાયા '= જાણવા. / 724 |. /30 पिंडविसुद्धादीया, अभिग्गहंता य उत्तरगुण त्ति। एतेसिं अइयारा, एगिदियघट्टणादीया // 725 // 15/31 છાયા :- પિવિચિવોfમપ્રહન્તા ઉત્તર રૂત્તિ | एतेषामतिचारा एकेन्द्रियघट्टनादिकाः // 31 // ગાથાર્થ :- પિંડવિશુદ્ધિથી માંડીને અભિગ્રહ સુધીના ઉત્તરગુણો છે. એકેન્દ્રિયનો સંઘટ્ટો આદિ મૂળગુણ ઉત્તરગુણના અતિચારો છે. ટીકાર્થ :- ‘fપંવિશુદ્ધાવીયા'= પિંડવિશુદ્ધિ-સમિતિ-ભાવના-પ્રતિમા વગેરે ‘મિસહિંતા '= અભિગ્રહ સુધીના ઉત્તરમુખ ત્તિ'= મૂળગુણના પાલનમાં હેતુભૂત ઉત્તરગુણો છે. “પહં'= આ મૂળગુણ અને ઉત્તરગુણના ‘વિયધક્UTલીયા'= એકેન્દ્રિયનો સંઘટ્ટો, પરિતાપ આપવો, કષ્ટ આપવું વગેરે ‘મારા'= અતિચારો છે. જે ૭ર૬ 26/36 पुढवादिघट्टणादी, पयलादी तुच्छादत्तगहणादी। गुत्तिविराहण कप्पट्टममत्त दियगहियभुत्तादी // 726 // 15/32 છાયા :- થવ્યવહટ્ટના: પ્રવત્નાર્યસ્તુછીદ્રત્તપ્રદર્િ | | ગુણિવિરાધન-ત્પર્થ-મમતા-વિવા+ગૃહીતમુક્તાતિઃ | રૂ૨ . ગાથાર્થ :- પૃથ્વી આદિનો સંઘટ્ટો કરવો વગેરે (પ્રથમ મૂળગુણ વ્રતના અતિચાર) પ્રચલા વગેરે (બીજા મહાવ્રતના અતિચાર), તુચ્છ અદત્તનું ગ્રહણ કરવું વગેરે (ત્રીજા મહાવ્રતના અતિચાર) બ્રહ્મચર્યની નવગુપ્તિની વિરાધના (ચોથા મહાવ્રતના અતિચાર) બાળકનું મમત્વ વગેરે (પાંચમા મહાવ્રતના અતિચાર), દિવસે વહોરેલું રાત્રે વાપરવું વગેરે (છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રતના અતિચાર) મૂળગુણના અતિચારો છે. ટીકાર્થ:- ‘પુદ્ધવાવિયટ્ટTી'= પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય આદિ જીવોનો સંઘટ્ટો કરવો વગેરે (પ્રથમ મહાવ્રતના અતિચાર) “પથનારી'= બેઠા બેઠા, કે ઊભા ઊભા જે ઊંઘ આવે તેને પ્રચલા કહેવાય છે. પોતાને આવી રીતે ઝોકાં આવતા હોય ત્યારે કોઈ પૂછે કે તમે ઊંઘો છો ? - તો પોતે જવાબ આપે કે “ઊંઘતો નથી- આ મૃષાવાદ છે. (બીજા વ્રતના અતિચાર), ‘તુચ્છ'= સ્વલ્પ ‘મત્તVIી'= અદત્તનું ગ્રહણ કરવું વગેરે (ત્રીજા વ્રતના અતિચાર), “ત્તિવિરદિ'= નવ બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના (ચોથા મહાવ્રતના અતિચાર) ‘uદૃમમત્ત'= શય્યાતર આદિના બાળકનું