________________ 290 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद સિદ્ધિ થવાનો પ્રસંગ આવે ''= હિંસકને દોષ ન લાગે એમ માનવું એ ‘નોનીવિરુદ્ધ'= લોકવિરુદ્ધ અને આગમવિરુદ્ધ છે. માટે દોષના અભાવનું કારણ આજ્ઞાયોગ છે, ઉપર કર્મને કારણ કહ્યું અહીં નહિ. || 639 || ૧૩/૪પ ता तहसंकप्पो च्चिय, एत्थं दद्वेत्ति इच्छियव्वमिणं / तदभावपरिणाणं, उवओगादीहिँ उ जतीण // 640 // 13/46 છાયાઃ- તાત્ તથા અન્ય વીત્ર ટુર્ણ રૂતિ અષ્ટમિલમ્ तदभावपरिज्ञानमुपयोगादिभिस्तु यतीनाम् // 46 // ગાથાર્થ:- તેથી રસોઈ બનાવતી વખતે આટલું સાધુ માટે અને આટલું કુટુંબના માટે એમ વિભાગ પાડીને અધિક રસોઈ કરવાનો જે આરંભ થાય છે તેમાં ગૃહસ્થનો એવો જે સંકલ્પ છે તે જ દોષિત છે. એમ માનવું જોઈએ. સાધુને ગૃહસ્થના આ સંકલ્પના અભાવનું જ્ઞાન ઉપયોગ વખતે નિમિત્તશુદ્ધિ આદિથી થાય છે. ટીકાર્થ :- ‘ત'- તેથી ‘તરસંડો વિય'- સાધુના માટે અધિક રસોઈ કરવાનો સંકલ્પ જ ‘હ્યું'પિંડના ગ્રહણ કરવામાં ‘હુ ત્તિ'= દોષનું કારણ છે “છિયવં'= માનવું જોઇએ, "qui'= આમ ‘તમવિપરિપUIT'= સંકલ્પના અભાવનું અથવા દોષના અભાવનું જ્ઞાન ‘૩વમો IIીર્દિ 3'= ઉપયોગ વખતે નિમિત્તશુદ્ધિ આદિથી “નતીન'= સાધુને થાય છે. “નિમિત્તચૂલિકા' આદિ ગ્રંથોમાં નિમિત્તશુદ્ધિ આદિનું સૂક્ષ્મતાથી વિવેચન કરવામાં આવ્યું છે માટે તેના અનુસાર નિમિત્તશુદ્ધિ આદિને જાણવા. || 640 || 13/46. ઉદ્ગમ આદિ દોષો કોનાથી થાય છે ? તે જણાવવા કહે છેઃ गिहिसाहूभयपहवा, उग्गमउप्पायणेसणादोसा। एए तु मंडलीए, णेया संजोयणादीया // 641 // 13/47 છાયા :- હિસાધૂમથામવા ૩ીમડ–ાષUTTોષા: I एते तु मण्डल्यां ज्ञेया संयोजनादिकाः // 47 // ગાથાર્થ:- ઉદ્દગમ દોષો ગૃહસ્થથી, ઉત્પાદન દોષો સાધુથી અને એષણાદોષો ગૃહસ્થ તથા સાધુ ઉભયથી થાય છે. નીચે કહેવાશે તે સંયોજનાદિ દોષો ભોજન માંડલીમાં થનારા જાણવા. ટીકાર્થ :- ‘૩૧મડપ્પીયોસોફી'= ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા દોષો જે પહેલા વર્ણવવામાં આવ્યા છે તે ‘હિસાદૂમપદવી'= અનુક્રમે ગૃહસ્થથી થતા, સાધુથી થતા દોષો અને ગૃહસ્થ-સાધુ એ બંનેથી થતા દોષો છે. ‘TUતુ'= હવે કહેવાશે તે “સંગોયલીયા'નું સંયોજના દોષ વગેરે “મંડત્ની'= ભોજન કરતી વખતે માંડલીના દોષો ‘યા'= જાણવા. / 641 / 1347 હવે માંડલીના દોષો વર્ણવે છે - संयोजणा पमाणे, इंगाले धूम कारणे चेव। उवगरण भत्तपाणे, सबाहिरब्भंतरा पढमा // 642 // 13/48 છાયા :- સંયોગના પ્રમાઈ|મારો ધૂમ: Roi વૈવ उपकरणे भक्तपाने सबाह्याभ्यन्तरा प्रथमा // 48 //