________________ 022 18 m WUO આચેલક આદિ છ પદોમાં મધ્યમજિનસાધુઓનાં અસ્થિતકલ્પનું નિરૂપણ 9-10 શય્યાતરપિંડ આદિ ચાર પદોમાં મધ્યમજિનસાધુઓનાં સ્થિતકલ્પનું નિરૂપણ 11-12 સ્થિત-અસ્થિત કલ્પનો વિભાગ કરી આચેલકકલ્પનું નિરૂપણ 13 પહેલા-છેલ્લા જિનના સાધુઓમાં અચલકપણાની સિદ્ધિ 14-16 ઔદેશિક=આધાકર્મકલ્પના વિભાગનું વિવરણ શય્યાતરપિંડનું સ્વરૂપ મોટા દોષો થતા હોવાથી સર્વસાધુઓને શય્યાતરપિંડનો નિષેધ 19 શય્યાતરપિણ્ડના નિષેધનો પરમાર્થ 20 રાજપિંડના પ્રત્યેક વિભાગનું નિરૂપણ 21 રાજપિંડગ્રહણમાં અનેક દોષો રાજપિંડના આઠ પ્રકારનું નિરૂપણ કૃતિકર્મનું સ્વરૂપ અને પ્રકાર દીર્ઘપર્યાયવાળા સાધ્વીઓએ પણ સાધુઓને વંદન કરવાનો હેતુ વંદન કરવા યોગ્યને વંદન ન કરવામાં થતાં દોષો મહાવ્રતોનું સ્વરૂપ મધ્યમજિનના સાધુઓને ચાર મહાવ્રતરૂપ કલ્પનું કારણ વચનભેદથી બે પ્રકારનો કલ્પ હોવા છતાં યુક્તિથી એકરૂપ જ છે. યેઠનું સ્વરૂપ ઉપસ્થાપના=વડી દીક્ષાની વિધિ પિતા-પુત્ર વગેરેમાં વડીદીક્ષામાં સ્પેન્ડ કરવા અંગેનું નિરૂપણ પ્રતિક્રમણનું સ્વરૂપ અને તેના કારણો ઇરિયાવહિયા અને પ્રતિક્રમણ કરવામાં નિમિત્તો 34 મધ્યમજિનાદિના સાધુઓને દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ 35 માસકલ્પનું સ્વરૂપ પહેલા-છેલ્લા જિનના સાધુઓને માસકલ્પ ન કરવામાં અનેક દોષો. 37 માસકલ્પનું દ્રવ્ય અને ભાવથી વિધાન 38-39 પર્યુષણાકલ્પનું સ્વરૂપ અને ઉત્કૃષ્ટ આદિ કાળથી ભેદનિરૂપણ 40 મધ્યમજિનના સાધુઓનું અવસ્થાને 41-42 દશકલ્પમાં સ્થિત-અસ્થિત વિભાગનું ત્રીજા ઔષધદૃષ્ટાંતથી સહેતુક નિરૂપણ. 43 દુર્વિશોધ્યતા આદિના કારણ 44 સાધુઓ સરળતા આદિ સ્વભાવવાળા હોવાનું કારણ 45 સરળતા-જડતા વગેરે સ્વભાવવાળા ચારિત્ર અયોગ્ય-પૂર્વપક્ષ 46-47 ઉત્તરપક્ષ-વજના દૃષ્ટાંતથી વિસ્મૃતિથી અલના થાય, વ્રતભંગ ન થાય. વક્ર-જડ સાધુઓને ચારિત્રની સિદ્ધિનું વિવરણ ઉક્તાર્થનું વ્યતિરેકનિરૂપણ 50 સંજવલનકષાયના ઉદયથી અતિચારો લિંગધારીના ગુણો ભાવસાધુનું સ્વરૂપ m 2 w O પણst 9 0 - 9