SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 093 આદિ મહાસમુદ્રમાં “પવિવૃત્ત'= નાખેલું ‘વ+gય'= અક્ષય “નાથ'= થાય છે; ‘વં'= આ પ્રમાણે નિકુળમુદ્દે જિનરૂપી ગુણસમુદ્રને વિષે કરાયેલી ‘પૂર્યો'= જિનપૂજા અક્ષય બની જાય છે. પૂજાનો વિષય જિનેશ્વરદેવ છે તેમના માહાભ્યથી પૂજા અક્ષય-અનંત એવા મોક્ષના ફળને આપનારી થાય છે. | 212 4/47 હવે પુજાની ઉપાદેયતા બતાવવા માટે તેના તાત્કાલિક અને ભવિષ્યમાં મળનારા ફળને બતાવતા કહે છે : उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारम्मि। उत्तमधम्मपसिद्धी, पूयाए जिणवरिंदाणं // 192 // 4/48 છાયા :- ૩ત્તમપુનવદુમાન: પyત્તમ સત્ત્વમધ્યારે | उत्तमधर्मप्रसिद्धिः पूजया जिनवरेन्द्राणाम् // 48 // ગાથાર્થ :- જિનેશ્વરદેવની પૂજા કરવાથી ઉત્તમ ગુણોનું બહુમાન, ઉત્તમ જીવોમાં સ્થાન અને ઉત્તમધર્મની પ્રસિદ્ધિ થાય છે. ટીકાર્થ:- ‘૩ત્તમ[UવદુHો '= કેવલજ્ઞાન-દર્શન-યથાખ્યાતચારિત્ર આદિ ઉત્તમ ગુણોને વિશે બહુમાનવિશિષ્ટ પ્રીતિ થાય છે. ‘ઉત્તમત્તયામિ'= દેવેન્દ્ર, નરેન્દ્ર, વિદ્યાધર, રાજા આદિની મધ્યમાં ‘પ'= સ્થાન ‘ઉત્તમમ્મપસિદ્ધ'= સ્વર્ગ અને મોક્ષને આપવામાં સમર્થ એવા ધર્મની પ્રસિદ્ધિ - અથવા ક્ષમા આદિ દશ પ્રકારના ભાવધર્મની સિદ્ધિ ‘નિવરિતા'= જિનેશ્વરદેવોની ‘પૂયા'= પૂજાથી થાય છે. || 262 | 4/48 પૂજાના ફળસંબંધી દષ્ટાંતને કહે છેઃ सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं। पूयापणिहाणेणं, उववण्णा तियसलोगम्मि // 193 // 4/49 છાયા :- શ્રય ટુતના કરિોઃ સિવુવાર સુમઃ | પૂજ્ઞાનિધાન ૩૫પન્ન ત્રિશત્નો. | 42 ગાથાર્થ :- જગતના ગુરુ જિનેશ્વરદેવની સિંદુવારના પુષ્પો વડે પૂજા કરવાની માત્ર ભાવનાથી પણ ગરીબ વૃદ્ધા સ્ત્રી દેવલોકમાં ઉત્પન્ન થઈ એવું શાસ્ત્રમાં દૃષ્ટાંત સંભળાય છે. ટીકાર્થ :- “સુત્ર'= શાસ્ત્રમાં સંભળાય છે. “નો '= ભગવાનની ‘સુયનારી'= પૂજા કરવા માટે સુગંધી પુષ્પો પણ જેની પાસે નથી એવી ગરીબ સ્ત્રી ‘સિવાર સુમેટિં= નદીના કાંઠે ઉગેલા સુગંધ વગરના સિંદુવારના પુષ્પો વડે ‘પૂયાપદા'= માત્ર પૂજા કરવાના શુભ અધ્યવસાય વડે પણ કોઈક કારણથી એ સમયે જ આયુષ્યનો ક્ષય થવાથી પૂજા ન કરવા છતાં તિયત્નો મિત્ર દેવલોકમાં ‘ડવવન્ના'= ઉત્પન્ન થઈ. તે ગરીબ વૃદ્ધા સ્ત્રીને સમવસરણમાં રહેલા સમસ્ત દેવ; અસુર અને રાજાઓ વડે પૂજા કરાતાં ભગવાનને જોઇને એવો ભાવ જાગ્યો કે, “પૂર્વજન્મમાં મેં કોઈ મહાપુરુષોની પૂજા નથી કરી તેથી આ જન્મમાં ગરીબ થઈ છું.” આમ પોતાના અપરાધને વિચારતી તે દૂર કરવા માટે “હવે હું ભગવાનની પૂજા કરું” એમ ભક્તિપૂર્વક હૈયા વડે નજીકમાંથી મળતા એવા સિંદુવાર પુષ્પોની અંજલી ભરીને તે
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy