SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ 308 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद जो साहू गुणरहिओ,भिक्खं हिंडेति ण होति सो साहू। वण्णेणं जुत्तिसुवण्णगं वसंते गुणणिहिम्मि // 685 // 14/41 છાયાઃ- 3H સીધુઃ રહિતો fમક્ષ હિતે મત : સીઃ | वर्णेन युक्तिसुवर्णक इव असति गुणनिधौ // 41 // ગાથાર્થ :- જેમ વિષઘાતાદિ ગુણોથી રહિત નકલી સુવર્ણ માત્ર પોતાના પીળાવર્ણથી જ અસલી સોનું બનતું નથી તેમ સાધુના ગુણોથી રહિત સાધુ ખાલી ભિક્ષા માટે ફરવા માત્રથી ભાવસાધુ બનતો નથી. ટીકાર્થ :- “ગો સહૂિ= જે સાધુ શુદિ'= પ્રશમાદિ ગુણોથી રહિત fમë હિંતિ'= માત્ર ભિક્ષા માટે ફરે છે. અર્થાત્ ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે એટલા માત્રથી 'aa દોતિ સો સાતૂ'= તે ભાવસાધુ બનતો નથી કારણકે જે મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ કરવી છે તે કાર્યને તે સિદ્ધ કરી શકતો નથી. ‘વધour' માત્ર પીળા વર્ણથી યુક્ત નત્તિસુવઇUI a'= વ્યવહાર માટે અયોગ્ય નકલી સુવર્ણની જેમ ‘મને [દિમિ'= વિષઘાતી આદિ ગુણનો રાશિ તેનામાં ન હોવાથી- જેમ ગુણરહિત તે સુવર્ણ જાત્યસુવર્ણ નથી ગણાતું તેમ પ્રમાદિ ગુણરહિત સાધુ ભાવસાધુ ગણાતો નથી. / 685 / 1441. उद्दिकडं भुंजति, छक्कायपमद्दणो घरं कुणति / पच्चक्खं च जलगते, जो पियइ कह णु सो साहु ? // 686 // 14/42 છાયાઃ- ૩દિષ્ટબ્રુતં મુત્તે પથપ્રમનો મૃદં રતિ | प्रत्यक्षञ्च जलगतान् यः पिबति कथं नु सः साधुः // 42 // ગાથાર્થ :- જે સાધુના ઉદેશથી બનાવાયેલ આધાકર્મ આદિ આહારનું ભોજન કરે છે. પૃથ્વીકાયાદિ છકાય જીવોની જે ઇરાદાપૂર્વક હિંસા કરે છે, ઘર બનાવે છે, તથા પ્રત્યક્ષ પાણીમાં રહેલા જીવોને પીએ છે- ઉપયોગ કરે છે, તે સાધુ કેવી રીતે હોય ? ટીકાર્ય :- ‘દર્દ'= સામાન્યથી આધાકર્માદિ દોષથી દુષ્ટ ‘બંન્નતિ'= આહારનું ભોજન કરે છે ‘છેવાયામ'= કારણ વગર જ અત્યંત નિરપેક્ષ થઈને જે છ કાયના જીવોની હિંસા કરે છે ‘વર'= આ મારો ઉપાશ્રય છે. એવી બુદ્ધિથી ઘરને ‘પતિ'= કરે છે, તેમાં અત્યંત મમત્ત્વને કરે છે. ‘પષ્યવä ત્ર'= અને પ્રત્યક્ષ " તે'= જળમાં રહેલા પોરા આદિ જીવોને “નો ઉપય'= જે પીએ છે. ‘દ નુ સો સદુ ?'= તે સાધુ કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ તે સાધુ જ નથી. / 686 / 1442. अण्णे उकसादीया, किल एते एत्थ होति णायव्वा / एताहिँ परिक्खाहिं, साहुपरिक्खेह कायव्वा // 687 // 14/43 છાયા :- અચે તુ વષય: વિ7 Qડત્ર મવત્તિ જ્ઞાતવ્યા: . તામિ: પરીક્ષામ: સાધુપરક્ષેદ #ર્તવ્યા છે ૪રૂ ગાથાર્થ :- બીજા આચાર્યો કહે છે કે સાધુના અધિકારમાં આ ઉપર જણાવેલા આધાકર્માદિનું ભોજન વગેરે અનુક્રમે કષ-છેદ આદિ જાણવા. સુવર્ણની જેમ કષ આદિથી પરીક્ષા કરાય છે તેમ આ આધાકર્માદિ ભોજન આદિ ચાર પરીક્ષા વડે સાધુની પરીક્ષા કરવી. ટીકાર્થ :- “મને 3'= બીજા વિદ્વાનો કહે છે “પત્થ'= આ અધિકારમાં ‘શ્વિન પત્તે'= ઉપરની ગાથામાં કહેવાયેલા આધાકર્માદિ ચાર ‘સીવીયા'= કષ આદિ ‘હતિ'= છે. “Tળી '= જાણવા.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy