________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 307 ગાથાર્થ :- જેમ પૂર્વોક્ત આઠ ગુણોથી યુક્ત સુવર્ણ એ તાત્ત્વિક સુવર્ણ છે, ગુણોથી રહિત સુવર્ણ એ તાત્ત્વિક સુવર્ણ નથી કેમકે તે નકલી સુવર્ણ છે. તેમ શાસ્ત્રોક્ત સાધુના ગુણોથી રહિત સાધુને વેશમાત્રથી તાત્ત્વિક સાધુ કહેવો નહિ. ટીકાર્થ :- ‘ત'= સોનું ‘સTTળવેય'= તેના બધા જ ગુણોથી અર્થાત્ આઠ ગુણોથી યુક્ત હોય તો જ “દોડું સુવઇUT'= લોકમાં તેનો સુવર્ણ તરીકે વ્યવહાર કરાય છે. 'aa સેસઘં નુત્તી'= કષ, છેદ, તાપ પરીક્ષાને માટે અયોગ્ય નકલી સુવર્ણને વ્યવહારમાં સુવર્ણ કહેવામાં આવતું નથી. ‘વમેરેT'= વેશમાત્રથી પણ વં'= નકલી સુવર્ણની જેમ ''= સાધુને યોગ્ય ગુણોથી રહિત ‘મવતિ સાહૂ'= સાધુ થતો ‘વિ'= નથી. આ ‘વિ= અપિ શબ્દ ભિન્ન ક્રમવાળો છે અર્થાત્ તેનો સંબંધ ‘ન'= ની સાથે જોડવાનો નથી. “પણ” સાથે જોડવાનો છે. ‘મ'= આ શબ્દ સંભાવના અર્થમાં છે. અર્થાત્ ગુણરહિત સાધુ એ માત્ર સાધુવેશને ધારણ કરવા માત્રથી ભાવસાધુ કદીપણ બને જ નહિ. // 682 / 1438 जुत्तीसुवण्णगं पुण, सुवण्णवण्णं तु जदिवि कीरेज्जा। ण हु होति तं सुवण्णं, सेसेहिं गुणेहिऽसंतेहिं // 683 // 14/39 છાયા:- સુસુિવઈવ પુનઃ સુવર્જીવ તુ યદ્યપિ ક્વેિત ! न खलु भवति तत्सुवर्णं शेषैर्गुणैरसद्भिः // 39 // ગાથાર્થ :- સુવર્ણ ન હોવા છતાં તાંબુ આદિ બીજા દ્રવ્યોના સંયોગથી બનાવેલ નકલી સુવર્ણને અસલી સુવર્ણના જેવું પીળું કરવામાં આવે છે તો પણ તે બાકીના વિષઘાતી આદિ ગુણોથી રહિત હોવાથી અસલી સુવર્ણ બનતું નથી. ટીકાર્થ:- ‘નુત્તીસુવઇUT UT'= તાંબુ આદિ બીજા દ્રવ્યોથી મિશ્રિત નકલી સુવર્ણ સુવUUવUU તુ'= અસલી સુવર્ણના સંદેશ, પીળા વર્ણવાળું ‘વિવિ'= જોડે ‘ીરે જ્ઞા'= માયાવી પુરુષો વડે કરવામાં આવે છે. " હું દોતિ “સેÉિ દિ'= પીળા વર્ણ સિવાયના બાકીના વિષઘાતી વગેરે ગુણો મસંદિં= તેનામાં ન હોવાથી ‘ત સુવાdi'= તે સુવર્ણ બનતું નથી. / 683 // 1439. जे इह सुत्ते भणिया, साहुगुणा तेहिं होइ सो साहू। वण्णेणं जच्चसुवण्णगं व्व संते गुणणिहिम्मि // 684 // 14/40 છાયાઃ- 2 રૂદ સૂત્રે માતા: સાધુનતૈઃ મવતિ : સીધુઃ .. वर्णेन जात्यसुवर्णक इव सति गुणनिधौ // 40 // ગાથાર્થ :- જેમ પીળો વર્ણ હોવા સાથે બીજા પણ વિષઘાતી આદિ ગુણો હોય તો જ તે અસલી સુવર્ણ બને છે તેમ આપ્તપ્રણીત શીલાંગ પ્રતિપાદક સૂત્રમાં જે સાધુના ગુણો વર્ણવ્યા છે તે ગુણોથી યુક્ત હોય તે જ ભાવસાધુ છે. ટીકાર્થ:- ‘ને ફુદ કુત્તે'= પ્રમાણભૂત આપ્તપ્રણીત સૂત્રમાં જે અહીં ‘સાદા'= સાધુના ગુણો પ્રથમ આદિ ગુણો ‘માયા'= કહેવામાં આવ્યા છે. તેટિં'= તે ગુણો વડે ‘સો સાદૂ'= તે સાધુ થાય છે. વોઇન'= પીળો વર્ણ હોય તો અથવા તેનાથી યુક્ત હોય ‘નāસુવUUી વ'= એવા અસલી સુવર્ણની જેમ “ગુપ્રિદિગ્નિ'= વિષઘાતી - રસાયનાદિ ગુણનો રાશિ ‘સંતે'= વિદ્યમાન હોય તો જજેમ પીળા વર્ણમાત્રથી જ નહિ પણ ગુણયુક્ત સુવર્ણ જ જાતિસુવર્ણ ગણાય છે. તેમ વેશમાત્રથી નહિ પણ ગુણયુક્ત સાધુ જ ભાવસાધુ ગણાય છે. || 684 || 1440