SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 103 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘સામા'= સર્વવિરતિરૂપ સામાયિકમાં ‘મા'IT'= પહેલા કહેવામાં આવેલા આગારો મøતર વિ'= દ્રવ્ય-કાળ-વિષયની અપેક્ષાએ મોટું હોવા છતાં ‘નેદ પUUUત્તા'= અહીં કહેવામાં આવ્યા નથી, ‘મuતરે વિ'= દ્રવ્ય-કાળ-વિષયની અપેક્ષાએ નાના પણ ‘હું'= આ શબ્દ વાક્યાલંકારમાં છે. ‘નવરામિ'= નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં ‘મfછાયા'= કીધાં છે “તુચ્છમિvi'= યુક્તિરહિત હોવાથી અસાર છે. પ્રશ્નકારનો ભાવ આ પ્રમાણે છે :- મહાન વિષયવાળા સામાયિકમાં જ ગારો કહેવા યુક્ત છે. અલ્પતર વિષયવાળા નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં આગારો કહેવાની જરૂર નથી. તો પછી અહીં વિપરીત કરવામાં આવેલું હોવાથી તે અસાર કેમ ન હોય ? અર્થાત્ અસાર જ છે. જે 220 મે /6 વાદીના આ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે : समभावे च्चिय तं जं जायइ सव्वत्थ आवकहियं च / ता तत्थ ण आगारा पण्णत्ता किमिह तुच्छं ति // 211 // 5/17 છાયા :- સમાવે વૈવ તત્ યનાથને સર્વત્ર યાવથd | तत् तत्र न आगाराः प्रज्ञप्ताः किमिह तुच्छमिति // 17 // ગાથાર્થ :- બધી વસ્તુમાં સમભાવ હોય ત્યારે જ સામાયિક હોય છે. અને તે જીવનપર્યત હોય છે તેથી જિનેશ્વરદેવે આગારો કહ્યાં નથી, એમાં અસાર શું છે ? અર્થાત્ કાંઇ જ અસાર નથી. ટીકાર્થ :- "'= જે કારણથી “સબસ્થ'= ચેતન અચેતન સ્વરૂપ સર્વવસ્તુ સંબંધી ‘સમભાવે થિ '= રાગ-દ્વેષના અભાવવાળા અધ્યવસાય સ્વરૂપ સમભાવમાં જ સામાન્યથી ‘ત'= તે સર્વવિરતિ સામાયિક નાય'= સંભવે છે ‘માવદિયે '= અને તે જીવનપર્યતનું હોય છે ‘તા'= તેથી ‘તત્થ'= તે સામાયિકમાં 'aa મારા'= આગારો નથી ‘પાપાત્તા'= કહેલા “રૂદ'= આમાં ‘હિં'= શું ‘તુૐ તિ'= અસાર છે અર્થાત્ આમાં કાંઈ જ અસાર નથી. [ પ્રત્યાખ્યાનમાં અમુક છૂટ રાખે તો ભંગ થવાનો જેમાં સંભવ હોય તેમાં ભંગ ન થાય માટે એટલી છૂટ રાખીને તે પ્રત્યાખ્યાન લેવાય છે. આ છૂટ રાખવા માટે આગારો રખાય છે. પરંતુ સામાયિકમાં બધી જ વસ્તુ પ્રત્યે સમભાવ રાખવાનો છે. તેમાં અમુક પ્રત્યે સમભાવ ન રાખી શકાય તો સામાયિકનો ભંગ જ થઈ જાય છે માટે તેમાં “હું અમુક વસ્તુમાં સમભાવ રાખીશ અમુકમાં નહિ રાખું એવી છૂટ રાખે તો સમભાવનો ભંગ થવાથી સામાયિકનો ભંગ થઈ જ જાય છે. આમ તેમાં આગાર રાખવામાં કોઈ લાભ થતો ન હોવાથી આગાર કીધાં નથી.] 22 /17 तं खलु णिरभिस्संगं, समयाए सव्वभावविसयं तु / कालावहिम्मि वि परं, भंगभया णावहित्तेण // 212 // 5/18 છાયા :- તત્ વૃનુ નિરમષ્યÉ સમતથા સમાવિષયે તું #lનાવથાપ પર મકમાત્ નાવયત્વેર | 28 છે. ગાથાર્થ :- સામાયિક આશંસાથી રહિત છે. અને સમતાના કારણે સર્વભાવોના વિષયવાળું છે. જીવનપર્યત એમ કાળની જે અવધિ તેમાં કરવામાં આવે છે તે મૃત્યુ પછી ભંગ થવાના ભયથી કરવામાં આવી છે. પરંતુ આશંસા વડે મર્યાદાના હેતુથી કરવામાં આવતી નથી.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy