SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 187 ગાથાર્થ :- પ્રવચનવાત્સલ્ય આદિથી તીર્થંકરનામકર્મનો બંધ થતો હોવાથી તીર્થંકરપણું સંઘનિમિત્તક છે. વળી પૂજિતપૂજા તથા વિનય કાર્ય પ્રવર્તાવવા માટે આ ત્રણ કારણોથી જેમ કૃતકૃત્ય હોવા છતાં તેઓ ધર્મદેશના આપે છે તે જ રીતે તીર્થકરો સંઘને નમસ્કાર કરે છે. ટીકાર્થ :- “તપુત્રિય'= શ્રુતજ્ઞાનપૂર્વક અથવા શ્રુતજ્ઞાનના આધારભૂત સંઘના વાત્સલ્યથી તીર્થંકર નામકર્મનો બંધ થયો છે. માટે ‘મરદય'= તીર્થંકરપણું એ સંઘનિમિત્તક છે, “પૂનતપૂથી ચ'= વળી ભગવાન જો સંઘને પૂજે તો લોકમાં તેની પૂજા થાય માટે પૂજિતપૂજાને પ્રવર્તાવવા માટે, ‘વિધર્મ a'= વિનય કરવા માટે, ભગવાનને વિનયમૂલક ધર્મ પ્રવર્તાવવો છે માટે તે સ્વયં સંઘનો વિનય કરે છે. ' જો વિ'= કૃતકૃત્ય હોવા છતાં- અમુક નયના અભિપ્રાયથી ભગવાનને કૃતકૃત્ય કીધા છે, બાકી હજી તેમને ચાર અઘાતી કર્મ ખપાવવાના બાકી હોવાથી તેઓ સંપૂર્ણ કૃતાર્થ થયા નથી. ‘નદ'= જે રીતે “દં= દેશના ‘તિ'= આપે છે. ‘ત€'= તે રીતે ‘તિસ્થ'= શ્રુતજ્ઞાન અથવા સંઘને “નમસ્તે'= નમસ્કાર કરે છે. જે રૂ૮૪ | 8/40 एयम्मि पूजियम्मी, नत्थि तयं जं न पूजियं होइ / भुअणे वि पूयणिज्जं, न गुणट्ठाणं ततो अण्णं // 385 // 8/41 છાયા :- અમિન્ પૂનિતે નાતિ તવ યજ્ઞ પૂનિત ભવતિ | भुवनेऽपि पूजनीयं न गुणस्थानं ततो अन्यद् // 41 // ગાથાર્થ :- સંઘની પૂજા કરવાથી જગતમાં એવો કોઈ પૂજ્ય નથી કે જેની પૂજા ન થઈ હોય અર્થાતુ બધા જ પૂજ્યોની પૂજા થઈ જાય છે. કારણકે સમસ્ત લોકમાં સંઘ સિવાય બીજું કોઈ પૂજનીય ગુણનું પાત્ર નથી. ટીકાર્થ :- ‘મિ'= આ સંઘની ‘નિયમ્મી'= પૂજા કરવાથી ‘સ્થિ તથ'= તે નથી ''= જે “ર પૂનિયં દોડ્ડ'= પૂજાયું ન હોય અર્થાત્ બધાની જ પૂજા થઈ જાય એવો ભાવ છે. ‘મને વિ'= સમસ્ત લોકમાં પણ ‘તતો'= સંઘ સિવાય “મUT'= બીજું કોઈ ' પૂ ર્ન'= પૂજ્યતમ ‘પુક્િr'= ગુણનું પાત્ર "'= નથી. અર્થાત્ સંઘ જ સૌથી વધારે પૂજનીય છે. રૂ૮૬ / 8/42 तप्प्यापरिणामो, हंदि महाविसयमो मुणेयव्यो / तद्देसपूयणम्मि वि, देवयपूयादिणाएण // 386 // 8/42 છાયા :- તપૂના પરિણામો Hi મહવિષયો જ્ઞાતિવ્ય: તદેશપૂગનેfપ વતપૂજ્ઞાવિજ્ઞાન છે. 42 છે. ગાથાર્થ :- સંઘપૂજાનો પરિણામ મહાવિષયવાળો જાણવો, સંઘના એક ભાગની પૂજા કરવા છતાં દેવપૂજા આદિના દૃષ્ટાંતથી સઘળા સંઘની પૂજા થઈ જાય છે. ટીકાર્થ :- ‘તપૂયાપરિમો'= સંઘની પૂજાનો પરિણામ “દ્રિ'= શબ્દ આમંત્રણ અર્થમાં છે. મહાવિસામો'= મોટા વિષયવાળો “મુછોકળ્યો'= જાણવો. ‘તદ્પૂયામિ વિ'= સંઘના એક ભાગ સ્વરૂપ કોઈ એક ગામ આદિના સંઘની પૂજા કરવા છતાં ‘વયજૂથવિUTIFUT'= દેવતાની પૂજા-સ્નાનવિલેપનાદિના દૃષ્ટાંતથી સઘળા સંઘની પૂજા થઈ જાય છે. જેમ દેવતાના પગ, મસ્તક, આદિ કોઈ એકાદ અંગની પૂજા કરવા છતાં સકલ દેવની પૂજા કરી ગણાય છે તેમ સંઘના એકાદ ભાગની પૂજા કરવા છતાં સર્વ સંઘની પૂજા થઈ જાય છે કારણ કે તેના મનનો પરિણામ સકલ સંઘની પૂજાનો છે. તે રૂ૮૬ | 8/42
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy