SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 186 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद છાયા :- વિજ્યા સપૂના વિશેષપૂજ્ઞાતો વદુIT US | યેષ: શ્રુતે તિ: તીર્થક્ષરનાર: સફર | 28 / ગાથાર્થ :- ત્યારપછી ચતુર્વિધ શ્રી સંઘની યથાશક્તિ પૂજા કરવી, વિશેષ પૂજા એટલે આચાર્યાદિ કોઈ એકાદ ગચ્છની પૂજા કરતા આ સંઘપૂજા અધિક ફળવાળી છે. કારણકે શાસ્ત્રમાં તીર્થંકર પછી સંઘને પૂજય કહ્યો છે. ટીકાર્થ :- “સત્તા'= યથાશક્તિ “સંયડૂના'= ચતુર્વિધ સંઘની પૂજા- અહીં કરવી’ એ પ્રમાણે અધ્યાહાર સમજી લેવો. ‘વિસપૂગા 3'= માત્ર પોતાના ગુરુ આચાર્ય આદિની અથવા પોતાને માન્ય એકાદ ગચ્છના સાધુભગવંતોની પૂજા કરતાં ‘પસા'= આ સંઘપૂજા “વહુલુIT'= ઘણાં લાભવાળી છે. '= કારણકે “સુ'= શાસ્ત્રમાં ‘તિસ્થયRTuiતરો'= તીર્થકરની પછી પૂજય ‘ાસ'= આ ‘સંથી'= સંઘ ‘મા'= કહ્યો છે. પૂજ્યતાની અપેક્ષાએ તીર્થંકરનું સ્થાન પ્રથમ છે અને બીજું સ્થાન તેમણે સ્થાપેલા ગણધરાદિ શ્રી સંઘનું છે. અથવા મન્તરે એટલે આંતરું, ભેદ અનન્તરમ્ એટલે ભેદ નથી, અર્થાત્ તીર્થકર અને શ્રીસંઘ વચ્ચે કોઇ જાતનો ભેદ નથી, સંઘ એ તીર્થકરની તુલ્ય જ છે. અથવા વિશિષ્ટ આગમના અભિપ્રાયથી તીર્થકર એ સંઘની પાછળ છે, તીર્થકરને પણ સંઘ પૂજ્ય છે, પ્રવાહની અપેક્ષાએ શ્રી સંઘ એ શાશ્વત છે. આથી પૂર્વભવમાં સંઘની આરાધનાથી અથવા સહાયથી જ પોતે તીર્થકર બન્યા છે માટે કૃતજ્ઞતાથી તીર્થકરો પણ સંઘને પૂજય માને છે અને “નમો તિસ્થમ્સ' કહીને તેની સ્તવના કરે છે. આમાં અભેદનયની અપેક્ષાએ તીર્થકર અને સંઘનો અભેદ ગણ્યો છે. | 282 / 8/38 આ અર્થનું સમર્થન કરતાં કહે છે : गुणसमुदाओ संघो, पवयण तित्थं ति होति एगट्ठा / तित्थगरो वि य एयं, णमए गुरुभावतो चेव // 383 // 8/39 છાયા :- TUસમુલાય: સTઃ પ્રવિત્ર તીર્થમિત્તિ મર્યાન્તિ ક્ષાર્થીઃ | तीर्थंकरोऽपि च एतं नमति गुरुभावत चैव // 39 // ગાથાર્થ :- ગુણનો સમૂહ સંઘ છે સંઘ, પ્રવચન, તીર્થ એ એક અર્થવાળા પર્યાયવાચી શબ્દો છે. તીર્થંકર પણ સંઘને પૂજ્યભાવથી નમસ્કાર કરે છે. ટીકાર્થ :- “TUસમુt'= સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ “સંયો'= સંઘ ‘પવય'= પ્રવચન ‘તિર્યં '= તીર્થ એ '= સમાન અર્થવાળા પર્યાયવાચી શબ્દો ‘ત્તિ'= છે ‘તિસ્થારો વિ '= તીર્થંકર પણ ‘અર્થ'= આ સંઘને ‘ગુમાવતો વેવ'= તેનામાં રહેલા ગુણના ગૌરવપણાથી, તેને ગુરુ માનીને જ “મ'= નમસ્કાર કરે છે. તે ૨૮રૂ છે 8/36. આના સંબંધમાં શાસ્ત્રમાં જે કહ્યું છે તે જણાવે છે : तप्पब्विया अरहया, पजितपया य विणयकम्मं च / कयकिच्चो वि जह कहं, कहेति नमते तहा तित्थं // 384 // 8/40 છાયા :- તણૂવિ હૃત્તા પૂનિતપૂના 2 વિનય ચ | कृतकृत्योऽपि यथा कथां कथयति नमति तथा तीर्थम् // 40 //
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy