________________ 160 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद छ तेव। 'एत्तो च्चिय'= अघि द्रव्य भावाथी 4 'संपबुझंति'= सभ्य शनने पामे छे. // 317 // 7/23 लोगे य साहुवाओ, अतुच्छभावेण सोहणो धम्मो / पुरिसुत्तमप्पणीतो, पभावणा चेव तित्थस्स // 318 // 7/24 छाया :- लोके च साधुवादोऽतुच्छभावेन शोभनो धर्मः / पुरुषोत्तमप्रणीतः प्रभावना चैवं तीर्थस्य // 24 // ગાથાર્થ :- જિનભવન કરાવનારની ઉદારતાથી લોકોમાં જૈનધર્મનો યશ ફેલાય છે કે, “આ લોકોનો જૈનધર્મ ખૂબ જ સારો છે, ઉત્તમ પુરુષે પ્રરૂપેલો છે” આમ તીર્થની પ્રભાવના થાય છે. अर्थ :-'लोगे य'=अनेसोमा 'साहुवाओ'= यश इलायछे. 'अतुच्छभावेण'= निभवन शवनारनी (हारताथी 'धम्मो = हैनधर्म 'सोहणो'= सुंघरछे.'पुरिसुत्तमप्पणीतो'= सर्वश प्र३पेसो छ, सेवा प्रअरनी 'पभावणा चेव तित्थस्स'= 8नशासननी प्रत्भावना अर्थात् ति थायछ.॥३१८ // 7/24 હવે સ્વાશયની વૃદ્ધિ વિશે કહે છે : सासयवड्डी वि इहं, भुवणगुरुजिणिंदगुणपरिणाए / तबिबठावणत्थं, सुद्धपवित्तीएँ नियमेण // 319 // 7/25 छाया :- स्वाशयवृद्धिरपि इह भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया / तबिम्बस्थापनार्थं शुद्धप्रवृत्तेः नियमेन // 25 // ગાથાર્થ :- ભુવનગુરુ જિનેશ્વરદેવના ગુણોના જ્ઞાનથી તેમના બિંબની સ્થાપના માટે શુદ્ધપ્રવૃત્તિથી જિનભવનને કરાવનારને અવશ્ય શુભ આશયની વૃદ્ધિ થાય છે. टार्थ :- 'इहं'= // निभवन वाम 'भुवणगुरुजिणिंदगुणपरिण्णाए'= भुवनगुर तीर्थ६२ ५२मात्मानाशीन। शानथी 'तब्बिबठावणत्थं'= तीर्थ४२ ५२मात्माना लिंजनी स्थापनाने भाटे 'सुद्धपवित्तीऍ'= शुद्ध प्रवृत्तिथी 'सासयवुड्डी वि'= दुशण परिमनी वृद्धि 59 / 'नियमेण'= अवश्य थाय छे. અહીં શુભભાવની વૃદ્ધિમાં જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્તે થતી શુદ્ધપ્રવૃત્તિ કારણ છે. શુદ્ધપ્રવૃત્તિમાં 7 // 29 // निन। गुर्नु यथार्थशन छ. // 319 // 7/25 पेच्छिस्सं इत्थमहं, वंदणगणिमित्तमागए साहू / कयपुण्णे भगवंते, गुणरयणणिही महासत्ते // 320 // 7/26 छाया :- प्रेक्षिष्येऽत्राहं वन्दनकनिमित्तमागतान् साधून् / कृतपुण्यान् भगवतो गुणरत्ननिधीन् महासत्त्वान् // 26 // ગાથાર્થ :- જિનભવન કરાવનારને એવો શુભ ભાવ હોય છે કે અહીં ચૈત્યવંદના નિમિત્તે સાધુભગવંતો પધારશે, તે મહાપુણ્યશાળી, વિશિષ્ટ ભાવ ઐશ્વર્યથી સંપન્ન, ગુણરૂપી રત્નોના-નિધાન, મહાસત્ત્વશાળી એવા સાધુભગવંતોનું મને દર્શન થશે. टीअर्थ :- 'इत्थ'= मा हिनायतनमा 'अहं'= हुँ 'वंदणगणिमित्तं'= चैत्यवंहना निभित्ते 'आगए'=