________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 159 છાયા :- @IRપોડપિ = તલ્વેદ મૃતળીનામતન્યાનં ર્તવ્યમ્ | अपि चाधिकप्रदानं | દૃષ્ટાદ્વટ્ટનમ્ તત્ | 22 || ગાથાર્થ :- અહીયાં જિનભવનવિધિ અધિકારમાં જિનભવનને કરાવતી વખતે કર્મકરોને છેતરવા ન જોઈએ. બલ્ટે તેમને અધિક આપવું જોઇએ. અધિક આપવાથી તેઓ ખુશ થઈને સારું અને અધિક કામ કરે એ દષ્ટ ફળ છે. અને બોધિબીજ પામે છે એ અદષ્ટફળ છે. ટીકાર્થ :- ‘રૂ = આ જિનભવનવિધિ અધિકારમાં ‘તસ'= જિનભવનને ‘ારવા વિ '= કરાવવામાં પણ ‘fમતIIT'= કર્યકરોને ‘તિસંધા'= ઠગવાનું ‘ર # la'= કરવું નહિ. ‘વિ '= પરંતુ ‘દાખલા '= નક્કી કરેલા કરતાં અધિક દ્રવ્યને આપવું. ‘વિદ્યાવિMa'= ખુશ થયેલા કર્મકારો અધિક સારું કામ કરે એ દષ્ટ ફળને અને તેઓ બોધિબીજ પામી જાય એ અદૃષ્ટ ફળને આપનારું ''= આ અધિક દ્રવ્યનું પ્રદાન થાય છે. તે રૂ૫ | 7/12 આ દેષ્ટાદેષ્ટફળનું સ્પષ્ટીકરણ કરે છે : ते तुच्छगा वराया, अहिगेण दढं उविंति परितोसं / तुट्ठा य तत्थ कम्म, तत्तो अहिगं पकुव्वंति // 316 // 7/22 છાયા :- તે તુચ્છ વર્ િધિક્રેન દૃઢમુપયાત્તિ પરિતોષમ્ | तुष्टाश्च तत्र कर्म ततोऽधिकं प्रकुर्वन्ति // 22 // ગાથાર્થ :- આ સલાટ વગેરે કર્મકરો અલ્પ વૈભવની જ આશાવાળા હોવાથી થોડા ધનની જ ઈચ્છા કરનારા હોય છે. આથી નક્કી કરેલા ધનથી અધિક ધન આપવાથી અત્યંત આનંદ પામે છે. ખુશ થયેલા તેઓ જિનભવનનું કામ પહેલા કરતાં અધિક કરે છે. ટીકાર્થ :- ‘તે'= તે કર્મકરો ‘તુચ્છ'= અલ્પ વૈભવની આશા રાખનારા ‘વરાથ'= કરુણાના પાત્ર હોવાથી બિચારા ‘દિન'= તેમને વેતન કરતાં અધિક આપવાથી '8'= અત્યંત ‘પરિતો'= આનંદ ઉર્વિતિ'= પામે છે. ‘ય'= સંતુષ્ટ થયેલા ‘તત્થ'= તે જિનમંદિરમાં ‘તત્તો'= પહેલા કરતાં ' '= કામ ‘દિ'= પોતાની મતિ અને સંતોષપૂર્વક અધિક ‘પhવ્યંતિ'= કરે છે. જે રૂદ્દ કે 7/12 धम्मपसंसाएँ तहा, केई निबधंति बोहिबीयाई / अण्णे उ लहुयकम्मा, एत्तो च्चिय संपबुज्झंति // 317 // 7/23 છાયા :- થર્મપ્રશંસા તથા રિંતુ નિર્વMત્તિ વધવીનનિ I. अन्ये तु लघुकर्माण इत एव सम्प्रबुध्यन्ते // 23 // ગાથાર્થ - વેતન કરતાં અધિક દ્રવ્ય આપવાથી સંતુષ્ટ થયેલા કેટલાક કર્મકરો ભાવપૂર્વક ધર્મની પ્રશંસા કરીને બોધિબીજને પ્રાપ્ત કરે છે. બીજા કેટલાંક લઘુકર્મી કર્મકરો આનાથી જ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ :- “ત'= ભાવપૂર્વકની “થમપસંસાઈ'= જૈન ધર્મની પ્રશંસા કરવા વડે ''= કેટલાક કર્મકરો ‘વહિવીયાડું'= બોધિની પ્રાપ્તિ કરાવનાર પુણ્યને ‘નિવઘંતિ'= પ્રાપ્ત કરે છે. ‘મા 3'= બીજા કેટલાંક કર્મકરો ‘દુર્યમાં'= જ્ઞાનાવરણીયાદિ કર્મ જેમના અલ્પ થઈ ગયા છે અર્થાતુ હળુકર્મી થયા