SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 006 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘તત્તસ્થાપ'= જિનોક્ત જીવાદિ નવતત્ત્વોમાં શ્રદ્ધા “સમ્મત્ત'= સમ્યક્ત કહેવાય છે. ‘નાદો'= વિપરીત-મિથ્યા બોધ, “ર મિ'= સમ્યક્ત હોય ત્યારે નથી હોતો. “મિચ્છત્તgમોવસમ'= મિથ્યાત્વના ક્ષયોપશમથી ‘સુન્નૂસારું = શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા વગેરે ગુણો '8'= દૃઢ રીતે ‘ત્તિ'= હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનમ્' એ પદ દ્વારા સમ્યક્તનું સ્વરૂપ-લક્ષણ કહેવાયું છે. ‘મસગ્રહો નૈતસ્મિન્'= એ પદો દ્વારા સમ્યક્તની હાજરીમાં થતો અનર્થનો નાશ કહેવાય છે. ‘શુશ્રષારયત્ મવત્તિ' એ પદો દ્વારા સમ્યક્તથી પ્રાપ્ત થતા અર્થની સિદ્ધિ કહેવાઈ છે, અનર્થનો નાશ થયા બાદ અર્થની સિદ્ધિ થાય છે માટે આ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે. અર્થાત્ પ્રથમ અનર્થના નાશની વાત કરી છે, પછીથી અર્થની સિદ્ધિની વાત કરી છે. તત્ત્વાર્થશ્રદ્ધાનમ્ = તત્ત્વાનામ્ અર્થાત્ શ્રદ્ધાનામ્ = તાત્ત્વિક એવા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા અથવા તત્ત્વન અર્ધાનામ્ શ્રદ્ધાનમ્ = તત્ત્વથી અર્થાત્ “આ આમ જ છે” એવા ભાવથી પદાર્થોની શ્રદ્ધા આમ બે રીતે અર્થ કરી શકાય છે //all 13 સમ્યક્તના અવિનાભાવી લિંગ કહે છે : सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए / वेयावच्चे नियमो, वय पडिवत्तीए भयणा उ // 4 // 1/4 છાયા - સુશ્રુષા ધર્મરાજે ગુરુદેવાનાં યથાસમયના ! वैयावृत्त्ये नियमो व्रतप्रतिपत्तौ भजना तु // 4 // ગાથાર્થ :- સમ્યક્ત હોય ત્યારે શુશ્રુષા, ધર્મરાગ તથા ગુરુ અને દેવની તેયાવચ્ચનો યથાસમાધિ નિયમ - આ ત્રણ ગુણો હોય છે, પણ વ્રતોના સ્વીકારમાં ભજના છે. ટીકાર્થ:- “સુણૂસ'= ધર્મશાસ્ત્રને સાંભળવાની ઈચ્છા, ‘ઘમરો'= ધર્મનો અભિલાષ અર્થાત્ ચારિત્રધર્મ ઉપર રાગ, ‘ગુરુદેવા'= પૂજા અને નમસ્કારને યોગ્ય એવા દેવ અને ગુરુની ‘નહીસાદી'= સમાધિને અનુસાર, પોતાની માનસિક સ્વસ્થતા જળવાય એ રીતે ‘વૈયાવચ્ચે'= વ્યાવૃત્તનો ભાવ કે ક્રિયા તે વેયાવચ્ચ. તેનો અર્થાતુ ભક્તિ, પ્રણામ, પૂજા વિષયનો ‘નિયમો'= અભિગ્રહ, અવશ્યભાવ અર્થાત્ અવશ્ય કરવું તે, *વયપડિવાઈ'= (સમ્યક્ત હોય ત્યારે) વ્રતોના સ્વીકારમાં, ‘મયUTI 3= ભજના, વિકલ્પ-વ્રતનો સ્વીકાર હોય અથવા ન હોય. . 4 / 2/4 ભજનાનું કારણ કહે છે : जं सा अहिगयराओ, कम्मखओवसमओ ण य तओ वि / होइ परिणामभेया, लहुं ति तम्हा इहं भयणा // 5 // 1/5 છાયા :- યત્ સ ધtતરત્ ર્મક્ષયોપશમતો ન તતોfપ | भवति परिणामभेदाद् लध्विति तस्मादिह भजना // 5 // ગાથાર્થ :- કારણકે સમ્યક્તની પ્રાપ્તિ કરતાં વધારે કર્મના ક્ષયોપશમથી વ્રતનો સ્વીકાર થાય છે. જે ક્ષયોપશમથી વ્રતનો સ્વીકાર થાય છે. તે ક્ષયોપશમ જીવોની પરિણતિના ભેદના કારણે જલ્દીથી થતો નથી. આથી વ્રતપ્રાપ્તિમાં ભજના છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy