________________ 184 श्री पञ्चाशक प्रकरण -8 गुजराती भावानुवाद છાયા :- પૂના વનમુત્સ: પારVIT માવસ્થર્યજી सिद्धाचलद्वीपसमुद्रमङ्गलानां च पाठस्तु // 33 // ગાથાર્થ :- પછી પ્રતિષ્ઠિત બિંબની પુષ્પાદિથી પૂજા કરવી. પછી ચૈત્યવંદન કરવું. પછી ઉપસર્ગની શાંતિ માટે કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્ગ પાર્યા પછી ચિત્તની સ્થિરતા કરવી. ભાવસ્થર્ય એટલે કરેલી પ્રતિષ્ઠાની આશીર્વાદના વચનો બોલીને, સ્થિરતાની ભાવના ભાવવી. આશીર્વાદ માટે સિદ્ધ, પર્વત, દ્વીપ, સમુદ્ર વગેરેની ઉપમાવાળી મંગલગાથાઓ બોલવી. ટીકાર્થ :- ‘પૂથ'= પ્રતિષ્ઠિત જિનબિંબની પૂજા કરવી. ‘વં'= ચૈત્યવંદન કરવું. ' '= ઉપસર્ગની શાંતિ માટે કાઉસ્સગ્ન કરવો. ‘પાRUIT'= કાઉસ્સગ્ગ પારવો. ‘માવથે જ્ઞશ્વર '= ચિત્તની સ્થિરતા કરવી. ‘સિદ્ધિવિનંતીવસમુદ્રમંાના '= સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્મા, કુલાચલ પર્વતો, જંબૂઢીપાદિ દ્વીપો, લવણસમુદ્ર આદિના ઉપમાવાળી મંગલગાથાઓ બોલવી. / રૂ૭૭ | ૮/રૂર તે મંગળગાથાઓ બતાવતાં કહે છે : जह सिद्धाण पतिट्ठा, तिलोगचूडामणिम्मि सिद्धिपदे / आचंदसूरियं तह, होउ इमा सुप्पतिट्ठ त्ति // 378 // 8/34 છાયા - યથા સિદ્ધીનાં પ્રતિષ્ઠા ત્રિનોવૂડમ સિદ્ધિ | आचन्द्रसूर्यं तथा भवतु इयं सुप्रतिष्ठेति // 34 // ગાથાર્થ :- જેમ ત્રિભુવનના મુગટ સમાન સિદ્ધિપદમાં સિદ્ધભગવંતો ચંદ્ર અને સૂર્યની વિદ્યમાનતા સુધી શાશ્વત છે તેમ આ પ્રતિમાની પ્રતિષ્ઠા પણ શાશ્વતી બનો. ટીકાર્થ :- “ગદ = જે રીતે સિદ્ધીન'= સિદ્ધ પરમાત્માની ‘તિટ્ટ'= પ્રતિષ્ઠા ‘હિત્નો વૂિડામણિનિ'= લોકના મસ્તકસ્થાને રહેલ ‘સિદ્ધિપદ્'= સિદ્ધિક્ષેત્રે ‘સાણંદમૂરિય'= ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી અર્થાત્ શાશ્વતકાળ સુધી છે. ‘ત€'= તે રીતે- શાશ્વત કાળ સુધી ‘રૂમ'= આ પ્રતિમા “સુપ્પતિ ત્તિ'=શોભન પ્રતિષ્ઠાવાળી ‘દોડ'= બનો. જે રૂ૭૮ 8/34 एवं अचलादीसु वि, मेरुप्पमुहेसु होति वत्तव्वं / एते मंगलसद्दा तम्मि, सुहनिबंधणा दिट्ठा // 379 // 8/35 છાયા :- વિમરત્નાવિષ્યપ પ્રમુ૬ મવતિ વચમ્ | एते मङ्गलशब्दास्तस्मिन् शुभनिबन्धना दृष्टाः // 35 // ગાથાર્થ :- આ પ્રમાણે મેરુ આદિ પર્વતો સંબંધી પણ મંગળગાથાઓ બોલવી, પ્રતિષ્ઠા સમયે બોલાતા આવા મંગળવચનો કલ્યાણકારી બને છે. એમ શાસ્ત્રજ્ઞાતાઓએ જોયું છે. ટીકાર્થ :- ‘પર્વ'= આ પ્રમાણે ‘મનાવી વિ'= કુલાચલ પર્વત, શાશ્વત ક્ષેત્ર, નદી આદિ શાશ્વત ક્ષેત્ર સંબંધી ‘મેરુપમુકુ'= મેરુપર્વત આદિ ‘વત્તā'= તેના નામથી બોલવાનું ‘રોતિ'= હોય છે, જેમકે “જેમ જંબુદ્વીપની મધ્યમાં મેરુપર્વતની શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ ચંદ્રસૂયની જેમ દિવાકરી શાશ્વત હો.”