SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 018 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ત્રણ ગુણવ્રતો કહેવાયા. હવે શિક્ષાપદમાં સામાયિકવ્રતને કહે છે : सिक्खावयं तु एत्थं, सामाइय मो तयं तु विण्णेयं / सावज्जेयरजोगाणं वज्जणासेवणारूवं // 25 // 1/25 છાયાઃ- શિક્ષાવ્રતં તુ સત્ર સામાયિÉ ત તુ વિયમ્ | सावद्येतरयोगानां वर्जनासेवनारूपम् // 25 // ગાથાર્થ :- શ્રાવકધર્મમાં પહેલું શિક્ષાવ્રત સામાયિક છે. (અમુક કાળ સુધી) પાપવાળા કાર્યોનો ત્યાગ કરવો અને પાપરહિત કાર્યો કરવા તે સામાયિક છે. ટીકાર્થ :- ‘સિવઠ્ઠીવર્ય'= શિક્ષાવ્રત ‘તુ પત્થ'= અહીં શ્રાવકધર્મમાં કહેવાય છે. “સામયિ'= સામાયિક ‘'=એ પાદપૂર્તિ માટે નિપાત છે, ‘ત'= તે સામાયિક ‘favoોય'= જાણવું. તે સામાયિક વિધિ અને પ્રતિષેધ સ્વરૂપ છે તે કહે છે. “સાવળેયરનો IT'= ‘સવજ્ઞ'= સાવદ્ય-પાપવાળા ‘ફયર'= સાવદ્યથી બીજા અર્થાત્, નિરવદ્ય-પાપરહિત, ‘નો IIT'= વ્યાપાર અર્થાત્ કાર્યો. ‘વજ્ઞUIસેવUTIરૂવં'= વર્જના = ત્યાગ અને આસેવના= સેવા કરવા તે સ્વરૂપ છે. અનુક્રમે પાપવૃત્તિનો ત્યાગ અને પાપરહિત પ્રવૃત્તિનું તેમાં આસેવન હોય છે. | ર 2/2 આ સામાયિકવ્રતમાં વર્જવા યોગ્ય અતિચારો કહે છે : मणवयणकायदुप्पणिहाणं इह जत्तओ विवज्जेइ। सइअकरणयं अणवट्ठियस्स तह करणयं चेव // 26 // 1/26 છાયા :- મનોવનયuffથાને રૂદ યત્નતો વિવર્નતિ | स्मृत्यकरणकं अनवस्थितस्य तथा करणकं चैव // 26 // ગાથાર્થ :- શ્રાવક સામાયિકમાં મન, વચન, અને કાયાનું દુષ્મણિધાન, સ્મૃતિઅકરણ અને અનવસ્થિતકરણ (અનાદર) આ પાંચ અતિચારોનો કાળજીપૂર્વક ત્યાગ કરે છે. ટીકાર્થ :-“રૂદ'= આ સામાયિકમાં ‘અવયવોયદુપ્પણિહા'= મન, વચન અને કાયાનું દુષ્મણિધાન નો '= પરમ આદરથી ‘વિવન્ને'= તજે છે. દુષ્મણિધાનનું લક્ષણ અને ફળ આ છે કે જ્યારે મનશરીર અને વાણી ત્રણે ય એકીસાથે અથવા ક્રમસર કષાયોની સાથે જોડાય છે અર્થાતુ કષાયથી ગ્રસ્ત બને છે ત્યારે તે ત્રણે ય યોગ દુષ્મણિધાન છે. એમ પંડિતો વડે સંક્ષેપથી કહેવાય છે. (કષાયો વડે સર્જન કરાતો યોગ દુષ્મણિધાન છે.) મનોમય દુષ્મણિધાનથી માણસ શાસ્ત્રમાં વર્ણવેલા દોષોમાં પ્રવૃત્ત મનવાળો હોય છે. અપરાધ કર્યા પછી પણ પશ્ચાત્તાપ કરતો નથી અને હંમેશા બીજાઓના પરિહાસની ઈચ્છા કરે છે. / 1 ||. માયાવી વચનો દ્વારા મિથ્યાત્વનું પોષણ કરનાર જે બોલાતું વચન અનેક જીવોનું પતન કરનાર થાય તથા મારા વડે જે વચન નિરર્થક બોલાતું હોય તેવું વચન એ વચનદુષ્મણિધાન કહેવાય છે / 2 // વેષ અને વિડંબના માત્ર નહિ પરંતુ શયનમાં સુતેલું પણ બાળક જે આંખની પાંપણને પણ ફરકાવે છે તે કાયિક દુષ્મણિધાન કહેવાય છે / 3 / સ રપN'= અત્યારે મારે સામાયિક કરવાનું છે અથવા મેં સામાયિક કર્યું કે નહિ એ પ્રમાદના
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy