________________ 326 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद छाया:- संवेगपरं चित्तं कृत्वा तैस्तैः सूत्रैः / शल्यानुद्धरण-विपाक-दर्शकादिभिरालोचयेत् // 35 // ગાથાર્થ:- શલ્યોનો ઉદ્ધાર ન કરવાથી થતા વિપાકને બતાવનારા વગેરે તે તે સૂત્રોથી ચિત્તને સંવેગપ્રધાન કરીને ગુરુ શિષ્યોની પાસે આલોચના કરાવે. अर्थ:- 'सल्ल'= माया, निहान, मिथ्यात्व माहिमावशल्योनो 'अणुद्धरणविवागदंसगादीहिं'= उद्धार न ४२वाथी तेना भयं.४२ इजो प्राप्त थाय छ त जतावना२। 'तेहिं तेहिं सुत्तेहिं'= ते. ते सूत्रो पडे 'संवेगपरं'= संवेगप्रधान 'चित्तं'= भनने 'काऊणं'= रीने 'आलोए'= शिष्योनी पासे 12 सालोयना ४२रावे. / / 729 / / 15/35 ભાવશલ્યો ક્યા છે ? જેનો ઉદ્ધાર કરવામાં ન આવે તો દોષ લાગે ? તે કહે છે : सम्मं दुच्चरितस्सा, परसक्खिगमप्पगासणं जंतु। एयमिह भावसल्लं, पण्णत्तं वीयरागेहिं // 730 // 15/36 छाया :- सम्यग् दुश्चरितस्य परसाक्षिकमप्रकाशनं यत्तु / एतदिह भावशल्यं प्रज्ञप्तं वीतरागैः // 36 // ગાથાર્થ :- ગુરુની સમક્ષ દુષ્કૃતનું સમ્યગ રીતે યથાવસ્થિત ભાવથી પ્રકાશન ન કરવું એ ભાવશલ્ય છે એમ વીતરાગ ભગવંતોએ કહ્યું છે. अर्थ :- 'जं तु= 4 'दुच्चरितस्सा'= हुणतने 'परसक्खिगं'= गुरुनी साक्षी 'सम्म'= अविपरीत शते अर्थात ४ते हुष्कृत थु डोय तेरीते- मायाविशेष छ. 'अप्पगासणं'= प्रगटन ४२वासेवा होय तेवा वा नहि 'एयमिह'= अने महीय 'भावसल्लं'= यात्माने शस्यनीभ पी31 ४२नार डोवाथी मावशल्य 'वीयरागेहिं'= मरिहंत परमात्मा 43 'पण्णत्तं'= वाम मायुं छ. / / 730 / / 15/36 શલ્યોનો ઉદ્ધાર નહિ કરવાના ફળને બતાવનારા તે સૂત્રો કયા છે ? જેના દ્વારા ગુરુ શિષ્યના ચિત્તમાં સંવેગ ઉત્પન્ન કરે છે તેનું દિશાસૂચન કરતાં કહે છે : नवि तं सत्थं व विसं व, दुप्पउत्तो व कुणति वेतालो। जंतं व दुप्पउत्तं, सप्पो व पमादिओ कुद्धो // 731 // 15/37 छाया :- नापि तं शस्त्रं वा विषं दुष्प्रयुक्तः वा करोति वेतालः / / यन्त्रं वा दुष्प्रयुक्तं सर्पो वा प्रमादितः क्रुद्धः // 37 // जं कुणइ भावसल्लं, अणुद्धितं उत्तिमट्ठकालम्मि। दुल्लहबोहीयत्तं, अणंतसंसारियत्तं च // 732 // 15/38 जुग्गं / छाया :- यं करोति भावशल्यम् अनुद्धतम् उत्तमार्थकाले / दुर्लभबोधित्वं अनन्तसंसारिकत्वं च // 38 // युग्मम् / ગાથાર્થ:- શસ્ત્ર, હલાહલ ઝેર, અવિધિથી સાધેલ રાક્ષસ, અવિધિથી ઉપયોગ કરેલ શતક્ની વગેરે યંત્ર અવગણના કરવાથી (=છંછેડવાથી) ગુસ્સે થયેલો સર્પ જે નુકસાન ન કરે તે નુકસાન મરણ સમયે નહિ ઉદ્ધરેલું ભાવશલ્ય કરે છે. અનશન સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવામાં આવે, તો બોધિ