________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 335 પૂર્વાચાર્યોએ આ પ્રાયશ્ચિત્તને જેની સાથે સરખાવ્યું છે તેનો સંબંધ બતાવવા કહે છે : दव्ववणाहरणेणं, जोजितमेतं विदूहिँ समयंमि। भाववणतिगिच्छाए, सम्मं ति जतो इमं भणितं // 751 // 16/7 છાયાઃ- દ્રવ્યવૃદિરોન યોનિમેદદ્ધિ સમયે | भावव्रणचिकित्सायां सम्यगिति यत इदं भणितम् // 7 // ગાથાર્થ :- શ્રી ભદ્રબાહુસ્વામી (પૂર્વાચાર્ય) એ “કાયોત્સર્ગ નિર્યુક્તિ’ શાસ્ત્રમાં (1419 થી 1424 એ છ ગાથાઓમાં) દ્રવ્યવ્રણના દૃષ્ટાંતથી ચારિત્રાચારરૂપ ભાવવ્રણની ઘટના ચિકિત્સાની સાથે સારી રીતે કરી છે. તેમણે આ પ્રમાણે કહ્યું છે. ટીકાર્થ:- ‘સમયમ'= શાસ્ત્રમાં ‘માવવવિછીણ'= પ્રસ્તુત ભાવવ્રણની ચિકિત્સામાં ‘દ્વવાદિUni' હવે પછી કહેવામાં આવનાર દ્રવ્યવ્રણના દૃષ્ટાંતથી ‘વિહિં= તેના જાણકાર પૂર્વાચાર્યોએ “સખ્ત તિ'= સમ્યગ સ્વરૂપથી ‘નોનતમેત'= પ્રાયશ્ચિત્તની ઘટના કરી છે. ‘ગતો:= કારણકે '= આ પ્રત્યક્ષરૂપ યત્નને (ભદ્રબાહુસ્વામિએ) “માતં'= કહેલ છે. || 762 / 26/7 શાસ્ત્રમાં જે કહ્યું છે તે કહે છે :दुविहो कायंमि वणो, तब्भव आगंतुगो यणायव्वो। आगंतुगस्स कीरति, सल्लुद्धरणं न इतरस्स // 752 // 16/8 છાયા :- દિવિધ: hથે વ્ર: તદ્ધવ માતુશ જ્ઞાતવ્ય: | आगन्तुकस्य क्रियते शल्योद्धरणं नेतरस्य // 8 // ગાથાર્થ :- શરીરમાં તદ્દભવ અને આગંતુક એમ બે પ્રકારના ત્રણ જાણવા. તેમાં ગુમડાં વગેરે તભાવ વ્રણ છે અને કાંટો વાગે વગેરે આગંતુક વ્રત છે. આગંતુકવણમાં શલ્યનો ઉદ્ધાર કરાય છે, તદ્ભવમાં કરાતો નથી. ટીકાર્થ :- “વહો'= બે પ્રકારનો ‘યંમિ'= શરીરમાં ‘વો'= ત્રણ હોય છે. ‘તમવ'= શરીરમાં જ ઉત્પન્ન થયેલ ગુમડાં-ફોલ્લાં વગેરે. ' તુ '= અને કાંટા વગેરે બહારના દ્રવ્ય શરીરમાં પ્રવેશવાથી જે ત્રણ થાય છે તે આગંતુક વ્રણ ' વ્યો= જાણવો. ‘મામ તુસ્સ'= કાંટા વગેરેથી થયેલ આગંતુક વ્રણમાં ‘જુદ્ધર'= કાંટાને બહાર કાઢી નાંખવારૂપ શલ્યનો ઉદ્ધાર ‘ીતિ'= કરાય છે. ન તરસ'= તદ્ભવમાં નહિ. કારણકે એમાં બહારથી શરીરમાં કાંઈ પ્રવેશ્ય નથી. //7, રાગ દ્દા દ્રવ્યવ્રણની ચિકિત્સા માટે કરાતી ક્રિયાને બતાવવા કહે છે :तणुओ अतिक्खतुंडो, असोणितो केवलं तयालग्गो। उद्धरिउं अवउज्झइ, सल्लो न मलिज्जइ वणो य // 753 // 16/9 છાયા :- તનુ અતીતુJડો મોતિઃ વન નઃ | उद्धृत्य अपोह्यते शल्यो न मल्यते व्रणस्तु // 9 // ગાથાર્થ :- જે શલ્ય બહુ જ કુશ (=અલ્પ) હોય, તીક્ષ્યમુખવાળું ન હોય અર્થાત શરીરને ભેદીને બહુ અંદર ગયું ન હોય, લોહીવાળું ન હોય, કેવળ ચામડીને જ લાગેલું હોય, તે શલ્યમાં માત્ર કાંટા