SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 090 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद છાયા :- પૂનાથાં વધ: પ્રતિષ્ઠ: સ ચ નૈવ પૂગ્યાનામ્ | उपकारिणीति तस्मात् सा परिशुद्धा कथं नु भवतीति // 41 // ગાથાર્થ :- પુજામાં જીવહિંસા થાય છે. તીર્થકરોએ જીવહિંસાનો નિષેધ કર્યો છે. તથા તે પૂજ્યોને ઉપકારી થતી નથી, તેથી પૂજા નિર્દોષ-પરિશુદ્ધ કેવી રીતે હોય ? ટીકાર્થ :- ‘પૂયા'= પૂજામાં અથવા પૂજાસંબંધી એમ ષષ્ઠી વિભક્તિ પણ હોઇ શકે. ‘ાયવો'= જીવનિકાયની હિંસા થાય છે. ‘સો '= અને તે જીવહિંસા ‘પડો '= નિષિદ્ધ છે ‘પુજ્ઞા'= જિનેશ્વરોને ‘૩વારિખિ'= ઉપકાર કરનારી ‘ોવ'= નથી જ. તેવા પ્રકારના સાધુભગવંતને સાવદ્ય પણ ચિકિત્સાની ક્રિયા આરોગ્ય આપવા દ્વારા ઉપકારક બને, પણ જિનેશ્વરદેવોને આવી પૂજાથી કાંઈ જ ઉપકાર થતો નથી તો પછી શા માટે એવી સાવદ્ય પૂજા કરવી ? એમ કહેવાનો આશય છે. “તો'= તેથી સા'= પૂજા ‘પરિસુદ્ધા'= નિર્દોષ ‘દ [ રોફ ઉત્ત'= કેવી રીતે થાય ? અર્થાત્ તે કોઈપણ રીતે નિર્દોષ ન કહેવાય એમ પ્રશ્ન કરનારનો અભિપ્રાય છે. જે 286 / 4/42 આ પ્રશ્નનો ઉત્તર આપે છે : भण्णइ जिणपूयाए, कायवहो जइवि होइ उकहिंचि। तहवि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा // 186 // 4/42 છાયા :- ભવ્ય જિનપૂના લેવો યદ્યપિ મવતિ તુ અત્ | तथापि तका परिशुद्धा गृहीणां कूपोदाहरणयोगात् // 42 // ગાથાર્થ :- ઉત્તર આપે છે જો કે પૂજામાં કથંચિત્ જીવહિંસા થાય છે તો પણ ગૃહસ્થોને માટે કૂવો ખોદવાના દૃષ્ટાંતથી તે નિર્દોષ છે. ટીકાર્થ :- “મUTg'= ઉત્તર અપાય છે. ‘નિપૂયા'= વર્ણવવામાં આવેલી જિનપૂજા વડે ‘વયવો'= પહેલા કહેવામાં આવેલી જીવહિંસા ‘હિં'= કથંચિત્ “નવ થોડું 3'= જોકે થાય જ છે “તવ'= તો પણ ‘તરું'= તે પૂજા ‘શિદીપ'= આરંભમાં રક્ત એવા ગૃહસ્થો અધિકારી હોવાથી તેમના માટે ‘સૂવાદUI નો '= કૂવો ખોદવાના ઉદાહરણથી ‘પરસુદ્ધા'= નિર્દોષ છે. કૂવો ખોદનારને થાક, તૃષા અને મલિનતા વધે છે, એ પ્રારંભમાં થોડું નુકસાન છે પણ એનાથી થતો લાભ ઘણો મોટો છે. કારણકે એક વખત કૂવો ખોદાઇ ગયા પછી લાંબા કાળ સુધી તે ઘણા પ્રાણીઓને તેમાંથી નીકળતા પાણી દ્વારા ઉપકારક થાય છે. તેમ આ જિનપૂજા વિશિષ્ટ પ્રકારની કર્મની નિર્જરા આદિ ગુણને કરનારી છે. જે 286 || 4/42 असदारंभपवत्ता, जं च गिही तेण तेसि विन्नेया। तन्निवित्तिफल च्चिय, एसा परिभावणीयमिदं // 187 // 4/43 છાયા :- અસવારHપ્રવૃત્તા: યષ્ય : તેન તેષાં વિયા | तन्निवृत्तिफलैव एषा परिभावनीयमिदम् // 43 // ગાથાર્થ :- ગૃહસ્થો અસદુઆરંભમાં પ્રવર્તેલા છે, તેથી તેમને જિનપૂજા એ અસદુઆરંભથી નિવૃત્તિ કરાવનારી છે એમ જાણવું. આ વિચારવું.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy