________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 303 ‘પરમ '= તીર્થંકરની ‘મ = નિર્દોષ ‘માળા'આજ્ઞાથી ‘ગુ'= પ્રાપ્ત થતા ગુણોને તદેવ'= તે જ પ્રમાણે (તેની વિરાધનાથી) પ્રાપ્ત થતાં ‘કોરે ય'= દોષોને જાણીને “મોવ+gટ્ટી'= મોક્ષનો અર્થી જીવ ‘ફ'= આ શીલને ‘માવેT'= અંતઃકરણથી ‘વિશુદ્ધ'= વિશુદ્ધ પરિણામ વડે ‘પડિવનય'= પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારીને // 670 / 1426. ‘વિદિતા મુદ્દા પર '= શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરવામાં તત્પર ‘સત્તડપુરૂવં'= યથાશક્તિ “ફર પિ'= બીજા પણ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો જે પોતે કરવા શક્તિમાન ન હોય તેને “સંવંતો'= ભાવથી સ્વીકારવા દ્વારા કરતો અર્થાત્ દ્રવ્યથી કરી શક્તો નથી પણ ભાવથી તેને કરતો હોય, તે કરવાના ભાવ રાખતો હોય, ‘૩મUUસ્થિ'= શાસ્ત્રમાં જે વિહિત ન કર્યા હોય તે અનુષ્ઠાનોમાં ‘મUવો '= ઉપયોગ ન રાખતો અર્થાત્ , તે કરવાની ભાવના ન રાખતો હોય. ‘મેવો વિ'= કર્મકૃત રાગાદિવિકારોને. ‘ઉવયં તો'- વિહિત અનુષ્ઠાનોને કરવાથી જ ક્ષય કરતો હોય. 671ii 1427. સત્રત્ય'= દ્રવ્ય-ક્ષેત્ર આદિ દરેકમાં ' ffમાં '= મમત્વરહિત હોય, ‘મારંમિ'= ભગવાનની આજ્ઞામાં જ “બ્રહ'= સર્વ પ્રકારે ‘નુત્તો'= ઉદ્યત અને ઉત્સાહી હોય ||મો'= એકાગ્રમનવાળો હોય, ‘ઘાય'= અત્યંત “તમિ'= શીલમાં ‘ત'= વિવિધ ઉપયોગના ભેદથી ‘મમૂઢત્મવલ્લો '= અવંધ્ય લક્ષ્યવાળો હોય. I૬૭રી 14/28. ‘તદ = તથા, આ શબ્દ અભ્યશ્ચય અર્થમાં છે, અમ્યુચ્ચય= અને, ‘તરૂત્વપત્તધારાનીયમીતો'= તેલનું પાત્ર ધરનારના દાંતની જેમ અત્યંત અપ્રમત્ત હોય, ‘રાહદા*Tો વા'= અથવા રાધાવેધ કરનારની જેમ તેમાં જ એકદષ્ટિવાળો અર્થાત્ શીલમાં જ એકદષ્ટિવાળો હોય, (આવો જીવ) "'- આ શીલને ‘વાટ્ટ al'= કરવાને સમર્થ છે 'aa 3 માળો'= ઉપર કહેલા ગુણોથી રહિત એવો બીજો જીવ “વૃક્ષો ઉત્ત'= કૃપણ અર્થાત્ અલ્પસત્ત્વવાળો જીવ આ શીલને પાળવા સમર્થ નથી. // 673 // 1429. एत्तो चिय णिहिट्ठो, पुव्वायरिएहि भावसाहुत्ति / हंदि पमाणठियट्ठो, तं च पमाणं इमं होइ // 674 // 14/30 છાયા :- ત વ નિર્વિષ્ઠઃ પૂર્વાચાર્યે: માવાથિિત | हंदि प्रमाणस्थितार्थः तच्च प्रमाणमिदं भवति // 30 // ગાથાર્થ:- શીલ દુર્ધર હોવાથી (શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે) પૂર્વાચાર્યોએ ભાવસાધુનો નિર્ણય અનુમાન પ્રમાણથી થાય છે એમ (શ્રી દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા ૩૫૦માં) કહ્યું છે. તે અનુમાનપ્રમાણ આ છે - ટીકાર્થ:- ‘ત્તિો ' પૂર્વે કહેલા હેતુઓથી જ “firદો' કહ્યું છે. “પુત્રારિદિ' પૂર્વાચાર્યોએ ‘માવસદુ ત્તિ' ભાવસાધુ ‘ઇંદ્રિ પાડિયો' પ્રતિજ્ઞા, હેતુ આદિ પચાવયવી વાક્ય વડે જેમાં સાધ્યની સિદ્ધિ કરવામાં આવેલ છે તે અનુમાનપ્રમાણ વડે સિદ્ધ કરાય છે. ‘તં ચ પમાઈ' અને તે પ્રમાણ અર્થાત્ તેને સિદ્ધ કરનાર અનુમાનવાક્ય ‘રૂ રોટ્ટ' આ છે. // 674 / 1430 सत्थुत्तगुणो साहू, ण सेस इइ णे पइण्ण इह हेऊ।। अगुणत्ता इइ णेओ, दिद्रुतो पुण सुवण्णं व? // 675 // 14/31 છાયાઃ- શાસ્ત્રોક્ત'UT: સાધુઃ ર શેષ રૂતિ નઃ પ્રતિજ્ઞા દ હેતુઃ | अगुणत्वादिति ज्ञेयो दृष्टान्तः पुनः सुवर्णवत् // 31 // ગાથાર્થ:- “જે શાસ્ત્રોક્ત ગુણોથી યુક્ત છે તે ભાવસાધુ છે. જે શાસ્ત્રોક્ત ગુણોથી રહિત છે તે ભાવસાધુ