SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 359 ટીકાર્થ :- ‘૩મીનિ '= અલ્પમૂલ્યવાળા ‘fમહિ ય'= ખંડિત-જીર્ણ ‘વસ્થેટિં'= વસ્ત્રો વડે ‘માવેત્ન'= અચલકપણું ‘રૂદ'= આ અધિકારમાં ‘દોડ્ડ'= સંભવે છે કેમકે ‘નો IITમનીત'= લોકવ્યવહારથી તેમ જ આગમનીતિથી “મન્નત્તિ'= અચલકપણું ‘પદ્મયતો'= પ્રતીત થાય છે. લોકમાં અનુચિત વસ્ત્રો પહેરનારને ‘વસ્ત્ર વગરનો છે' એમ વ્યવહાર કરાય છે જ્યારે વસ્ત્રમાં મમત્ત્વ ન હોવાથી આગમમાં સાધુઓને અચેલક કહ્યાં છે. આ વાત લોકમાં પ્રસિદ્ધ જ છે. આમ લોકનીતિથી અને આગમનીતિથી બંને રીતે સાધુઓને વસ્ત્ર હોવા છતાં અચેલક છે. જે 807 / 27/12 उद्देसियं तु कम्मं, एत्थं उद्दिस्स कीरतेयं ति। एत्थ वि इमो विभागो, णेओ संघादवेक्खाए // 808 // 17/14 છાયા :- મૌશિૐ તુ સૂર્ય સત્ર ક્રિશ્ય ક્રિયેત્તે તિિત્ત | __ अत्रापि अयं विभागो ज्ञेयः सङ्घाद्यपेक्षया // 14 // ગાથાર્થ :- અહીં સાધુને ઉદેશીને જે કરવામાં આવે તેને દેશિક કહેવામાં આવે છે. ઔદેશિક એટલે આધાકર્મ, દેશિકના વિષયમાં પણ સંઘ અને શ્રમણને આશ્રયીને ગ્રાહ્ય-અગ્રાહ્ય વિભાગ આ પ્રમાણે છે. ટીકાર્થ:- ‘પત્થ'= આ અધિકારમાં “દિક્સ'= સાધુને ઉદ્દેશીને “ક્ષીરતે'= જે કરાય છે “તયં તિ'= તે ‘સિયં તુ '= આધાકર્મ ઔદેશિક છે ‘સ્થિ વિ'= આમાં પણ ‘રૂમ વિમાન'= અર્થની વ્યાખ્યારૂપ આ વિભાગ ‘સંધાવવા'= સંઘ આદિની અપેક્ષાએ ‘મો'= જાણવો. | 808 / 27/4 એ વિભાગને કહે છે : संघादुद्देसेणं, ओघादीहिं समणाइ अहिकिच्च। कडमिह सव्वेसिं चिय, न कप्पई पुरिमचरिमाणं // 809 // 17 / 15 છાયા :- HTદેશેન ગોવામિઃ શ્રમUTIીધઋત્ય | ઋત્તમિદ સર્વેષાવિ ન્યતે પૂર્વવરમાWITમ્ 26 છે. ગાથાર્થ :- ઓઘ આદિ શાસ્ત્રમાં કહેલા પ્રકારે સંઘ, કુળ, ગણ આદિના ઉદ્દેશથી કે સકલ સાધુસાધ્વીને આશ્રયીને સામાન્યથી કે કોઈ એક સાધુ કે સાધ્વીને માટે વિશેષથી બનાવવામાં આવ્યું હોય તે પહેલાં અને છેલ્લાં તીર્થકરના સાધુઓને બધાને જ માટે અકથ્ય બને છે. જેને માટે બનાવવામાં આવ્યું છે તેને તો નથી જ ખપતું પણ એ સિવાયના બીજા કોઈપણ સાધુ સાધ્વીને પણ તે ખપતું નથી. ટીકાર્થ:- ‘પુરિમરિમાપ'= પહેલા અને છેલ્લા જિનના સાધુઓને ‘રૂદ'= આ સ્થિતકલ્પના અધિકારમાં સંધાલુvi'= સંઘ આદિના ઉદ્દેશથી- ‘આદિ' શબ્દથી કુળ, ગણ આદિનું ગ્રહણ થાય છે. ‘મોહાલીટિં'= શાસ્ત્રમાં કહેલા ઓઘ આદિ પ્રકારે “સમUTIટ્ટ'- સાધુ આદિને, “આદિ શબ્દથી સાધ્વી આદિ સકલ ભેદોનું ગ્રહણ થાય છે. બ્રિષ્યિ '= આશ્રયીને ‘ઋમિદ = બનાવેલું “સબેસિ ચિય'= દરેકે દરેક જેના માટે બનાવવામાં આવ્યું છે તેને તેમજ બીજા બધા જ સાધુસાધ્વીઓને “ખટ્ટ'= ખપતું નથી. | 801 || 7 | 26 मज्झिमगाणं तु इयं, कडं जमुद्दिस्स तस्स चेव त्ति / नो कप्पइ सेसाण उ, कप्पड़ तं एस मेर त्ति // 810 // 17/16
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy