SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 057 चत्तारि अंगुलाई पुरओ ऊणाइं जत्थ पच्छिमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा // 114 // 3/20 છાયા :- વત્વરિ અછૂતાનિ પુરત #નાનિ યંત્ર પશ્ચિમત: | પાયોત્સર પી પુનર્મવતિ બિનમુદ્રા / 20 . ગાથાર્થ :- જે મુદ્રામાં બે પગની વચ્ચે આગળથી પોતાના ચાર આંગળનું અંતર અને પાછળના (પાનીના) ભાગમાં કાંઇક ન્યુન ચાર આંગળનું અંતર રાખવામાં આવે છે તે રીતે કરાતો કાયોત્સર્ગ એ જિનમુદ્રા છે. ટીકાર્થ :- “ગસ્થ'= જે મુદ્રામાં પુરો'= આગળના ભાગમાં ‘વત્તારિ ગંગુતા'= પોતાના જ ચાર આંગળ ‘પચ્છમમો'= પાછળના ભાગમાં ‘VIછું'= કાંઇક જુન (ચાર આંગળ) ‘પાયા'= બે પગની વચ્ચે અંતર રાખીને ‘સ'=કાયોત્સર્ગ ‘રો'= હોય છે. ‘ક્ષા'= પગની આવી રચનાવાળી આ નિમુદ્દ'= જિનમુદ્રા છે જે આ રીતે કાયોત્સર્ગ કરાય છે તે જ જિનમુદ્રા કહેવાય છે. 24 /20 હવે મુક્તાશુક્તિ મુદ્રા કહે છે : मुत्तासुत्ती मुद्दा, समा जहिं होति गब्भिआ हत्था। ते पुण ललाडदेसे, लग्गा अण्णे अलग्ग त्ति // 115 // 3/21 છાયા :- મુપત્તિ મુદ્રા સમ યસ્યાં અવતઃ કતી હસ્તી | तौ पुनर्ललाटदेशे लग्नौ अन्ये अलग्नाविति // 21 // ગાથાર્થ :- જે મુદ્રામાં બે હાથની આંગળીઓ પરસ્પર સામસામી રાખવામાં આવે છે, વચ્ચેથી હથેળીઓ પોલી રાખવામાં આવે છે, અને બે હાથ લલાટે લગાડવામાં આવે છે અથવા બીજા આચાર્યોના મતે લલાટથી દૂર રાખવામાં આવે છે તે મુક્તાશુક્તિ મુદ્રા છે. ટીકાર્થ :- “સમ'= સીધા અર્થાત્ આંગળીઓ બંને હાથની એકબીજાની સામસામી રાખવામાં આવે છે. પરંતુ વિષમ નહિ, અર્થાત્ આંગળીઓ એકબીજાથી આંતરિત રાખવામાં આવતી નથી, એ રીતે સીધા ‘રોવિ'= બંને પણ ‘અભિયા'= સર્વથા ચપ્પટ નહિ પણ પોલા ‘હસ્થા'= હાથ “નહિં = જે મુદ્રામાં હોત્તિ'= હોય છે. તે મુત્તાયુ મુદ્દ'= મુક્તાશુક્તિ મુદ્રા ‘તે પુ'= તે હાથ વળી ‘નના '= લલાટે-કપાળમાં ‘ન'= લગાડેલા ‘મો'= બીજા આચાર્યો ‘મન પત્ત'= નહિ લગાડેલા એમ (કહે છે.) 22 /22 મુક્તાશક્તિ મુદ્રા વડે પ્રણિધાન કરવું એમ કહેવાયું. વંદનામાં તે પ્રણિધાનનો વિષય કયો છે ? તે કહેવા માટે કહે છે : सव्वत्थ वि पणिहाणं, तग्गयकिरियाभिहाणवण्णेसु। अत्थे विसए य तहा, दिद्रुतो छिन्नजालाए // 116 // 3/22 છાયા - સર્વત્ર પ્રધાને તદૂશ્વયfમાનવપુ ! अर्थे विषये च तथा दृष्टान्तः छिन्नज्वालया // 22 // ગાથાર્થ :- સંપૂર્ણ ચૈત્યવંદનામાં પ્રણિધાન રાખવું જોઇએ. ચૈત્યવંદના સંબંધી ક્રિયા, ઉચ્ચાર, અક્ષરો,
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy