SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 044 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद नाणाइगुणजुओ खलु, निरभिस्संगो पयत्थरसिगो य। इय जयइ न पुण अण्णो , गुरु वि एयारिसो चेव // 84 // 2/34 છાયા :- જ્ઞાનાવિUTયુતઃ રવનુ નિરમMપાર્થસિવ इति जयति न पुनोऽन्यो गुरुरपि एतादृशश्चैव // 34 // ગાથાર્થ :- જે જીવ જ્ઞાનાદિગુણથી યુક્ત હોય નિઃસ્પૃહ હોય અને પદાર્થરસિક હોય તે જ જીવ આ રીતે પ્રયત્ન કરે, અન્ય નહિ, ગુરુ પણ એવા જ હોય. ટીકાર્થ :- ‘TUTIgTMનુમો'= સમ્યજ્ઞાનાદિસંપન્ન ‘ffમસંગો'= બાહ્યદ્રવ્યથી નિઃસ્પૃહ “યસ્થસિt ચ'= આગમમાં કહેલા પદાર્થોમાં પ્રીતિયુક્ત હોય તે જ "'= નિત્યે "'= આ પ્રમાણે “નયેરૂ'= પ્રયત્ન કરે છે પરંતુ પુન મ0'= અનધિકારી હોવાથી બીજો નહિ. “ગુરુ વિ'= ગુરુ પણ ‘ાયારિસો ગ્રેવ'= આવા ગુણયુક્ત જ હોય છે. અને તે અનુકૂળપણાથી જ દીક્ષિતને પરિતોષ આપવામાં સમર્થ હોય છે. | 84 2/34 હવે દીક્ષાની પ્રાપ્તિ વડે જીવ પ્રશંસનીય બને છે તે કહે છે : धण्णाणमेयजोगो,धण्णा चेटुंति एयणीईए / धण्णा बहुमण्णंते, धण्णा जे न प्पदूसन्ति // 85 // 2/35 છાયા :- ઘચનામેતદ્યોગો થ: વેષ્ટન્ત તન્નીત્યા I. धन्या बहुमन्यन्ते धन्या ये न प्रदूष्यन्ति // 35 // ગાથાર્થ :- ધન્યજીવોને આની પ્રાપ્તિ થાય છે, ધન્ય જીવો આ નીતિથી પ્રવર્તે છે, ધન્યજીવો આમાં બહુમાન રાખે છે, જે જીવો દીક્ષા ઉપર દ્વેષ કરતા નથી તે પણ ધન્ય છે. ટીકાર્ય :- “થઇUTU'= ધન્ય જીવોને “નોલો'= દીક્ષાની પ્રાપ્તિ અથવા ગુરનો યોગ થાય છે. ‘યનીíg'= પૂર્વ કહેલી નીતિથી ‘વેતિ'= પ્રવૃત્તિ કરે છે. તેમજ “વહુમUVid'= એમાં બહુમાન કરે છે. તેમજ ‘ને'= જેઓ ‘પત્ત = આમાં ચિત્તનો વિકાર પામતા નથી. અર્થાત્ દ્વેષ કરતા નથી તેઓ ધન્ય છે. આમાં ‘શ્રીમ્' શબ્દ અધ્યાહાર સમજવાનો છે. || 86 / 2/36 દીક્ષા પછીની વિધિ કહે છે : दाणमह जहासत्ती, सद्धासंवेगकमजुयं नियमा। विहवाणुसारओ तह, जणोवयारो य उचिओ त्ति // 86 // 2/36 છાયા :- તાનમથ યથાશ9િ. શ્રદ્ધા સં યુક્ત નિયમાન્ | विभवानुसारतः तथा जनोपचारश्च उचित इति // 36 // ગાથાર્થ :- દીક્ષા થયા પછી દીક્ષિતે પોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધા અને સંવેગથી ક્રમપૂર્વકનું દાન અવશ્ય કરવું જોઇએ. તથા વૈભવના અનુસારે ઉચિત લોકોપચાર કરવો જોઇએ. ટીકાર્થ :- ‘મદ = હવે ‘નહીસી'= શક્તિના અનુસારે અર્થાત્ પોતાના ભાવ અને ધનને અનુરૂપ ‘સદ્ધિ'= ધર્માનુરાગ ‘સંવેT'= મોક્ષાભિલાષ “મનુયે'= દાનમાં આપવાની વસ્તુના ક્રમ પ્રમાણે ‘વાઈ'= દાન ‘નિયમ'= અવશ્ય કરવું જોઈએ. અર્થાત્ સાધુભગવંતને પ્રથમ ઉત્તમ વસ્તુ વહોરાવે પછી ક્રમસર મધ્યમ વસ્તુ વહોરાવે એમ લોકમાં રૂઢ ક્રમને સાચવે. અથવા પ્રથમ આચાર્ય ભગવંતને પછી ઉપાધ્યાય
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy