SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 219 ટીકાર્થ :- “સર્ચ'= પોતે જાતે કરવારૂપે ‘મારં સીવજ્ઞ'= સાવદ્ય આરંભને ‘વનડ્ડ'= તજે છે. ‘હિં = નોકરોની પાસે ‘શ્રાવે'= કરાવે છે. “પુત્રો વ્યિય'= પ્રતિમા સ્વીકાર્યા પહેલા પોતાનો ચાલુ વ્યાપાર હોય તેમાં જ અર્થાતુ નવો વ્યાપાર શરૂ ન કરાવે ‘વિત્તનમિત્ત'= આજીવિકા નિમિત્તે ‘સિદિત્નમાવો'= સ્વયં આરંભમાં તીવ્ર અધ્યવસાયવાળો ન હોય પણ મંદ પરિણામવાળો હોય. શ્રાવક આરંભને જાતે નથી કરતો અને નોકરની પાસે કરાવે છે, એવું શા માટે કરે છે ? પોતે જાતે જયણા પાળી શકે એવી નોકરો કાંઈ જાળવવાના નથી, માટે બીજાના પાસે કરાવવા કરતાં પોતે જાતે કરવું એ જ વધારે યોગ્ય છે. આ પ્રશ્નનું સમાધાન આપતાં કહે છે કે આમાં દોષ નથી કારણકે પૂર્વે તે પોતે જાતે જ કરતો હતો અને નોકરો પાસે નહોતો કરાવતો એવું નથી. પહેલાં પણ તે પોતે જાતે કરતો હતો અને સાથે સાથે નોકરોની પાસે ય કરાવતો હતો. તેમાં હવે એવો નિયમ છે કે પોતે જાતે કરવાનું બંધ કર્યું છે, માત્ર નોકરો પાસે જ કરાવે છે. પોતે જાતે આરંભ ન કરવામાં શો લાભ છે ? તે બતાવે છે. 470 મે 20/26 निग्घिणतेगंतेणं, एवं वि हुहोइ चेव परिचत्ता। एद्दहमेत्तोऽवि इमो, वज्जिज्जंतो हियकरो उ // 471 // 10/27 છાયા :- નિતૈિક્ષત્તેિન વમપિ 97 મતિ ચૈવ પરિત્યT | इयन्मात्रोऽपि अयं वय॑मानः हितकारस्तु // 27 // ગાથાર્થ :- આ પ્રમાણે સ્વયં આરંભ નહિ કરવામાં નિર્દયતાનો એકાન્ત ત્યાગ થાય જ છે. સ્વયં આરંભ કરવા રૂપ આટલા માત્ર પણ આરંભનો ત્યાગ હિતકર જ છે. ટીકાર્થ :- ‘વં વિ'= આમ સ્વયં આરંભ નહિ કરવામાં ‘નિધિપતિ'= નિર્દયતા ''= એકાન્ત હું'= વાક્યાલંકારમાં છે. “પરિવંત્તા'= ત્યજાયેલી “હોટ્ટ વેવ'= થાય જ છે. ‘દિત્તોડવ'= સ્વયં આરંભ કરવારૂપ આટલો માત્ર આરંભ પણ ‘વનનંતો'= ત્યાગ કરાતો ‘દિલેક્ટરો 3'= કલ્યાણકારી જ છે. જે 472 / ૨૦/ર૭ આ વિષયમાં હેતુ બતાવે છે : भव्वस्साणावीरियसंफासणभावतो णिओगेणं। पुव्वोइयगुणजुत्तो ता वज्जति अट्ठजा मासा // 472 // 10/28 છાયા - ભવ્યચીજ્ઞાવીર્યસંસ્પર્શનમાવત: નિયોન | पूर्वोदित-गुणयुक्तस्तावद् वर्जयति अष्टौ यावन्मासान् // 28 // ગાથાર્થ :- સ્વયં આરંભનો ત્યાગ કરવાથી ભવ્યજીવને અવશ્ય ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે અને આંતરિક સામર્થ્યરૂપ વીર્યનું સ્પર્શન થાય છે, અર્થાતુ આંતરિક સામર્થ્ય ખીલે છે તેથી પૂર્વોક્ત સાત પ્રતિમાના ગુણોથી યુક્ત પ્રતિમાપારી શ્રાવક આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી સ્વયં આરંભ કરતો નથી. ટીકાર્થ :- ‘મળÍ'= યોગ્ય જીવને ‘માવરિયસંપાસUTમાવતો'= ભગવાનની આજ્ઞાનું પાલન કરવાના ભાવથી અને વીર્ય ફોરવવાના ભાવથી ' fમો'= અવશ્ય, આરંભ આટલો પણ તજવો એ
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy