________________ 130 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘વયં 2gr'= નિત્યે ઉચિત જ “યહૂં'= કરવું જોઇએ. “બ્રન્થ'= ખેતર આદિમાં, અર્થાત્ ખેતી કરવી આદિ દરેક કાર્યમાં ‘સયા'= હંમેશા ‘દ્ધિમત'= બુદ્ધિમાન-વિવેકી નરેન'= પુરુષે '= ઉચિત કરવાથી જ ‘પત્નસિદ્ધિ'= કાર્યની સિદ્ધિ ‘નિયમ'= અવશ્ય થાય છે. ‘ખ્રિય'= આ ઉચિત કરવું એ જ ‘માધન ત્તિ'= ભગવાનની આજ્ઞા ‘હોટ્ટ'= છે . જે અનુચિત અનુષ્ઠાન કરે છે તે ભગવાનની આજ્ઞાને આરાધતો નથી, પણ વિરાધના કરે છે. . ર૬૨ા 6/8 जं पुण एयविउत्तं, एगंतेणेव भावसुण्णं ति / तं विसयम्मि वि ण तओ, भावथयाहेउतो णेयं // 253 // 6/9 છાયા :- યજુનધિયુવમેવાનેનૈવ માવશુમિતિ | तद्विषयेऽपि न तको भावस्तवाहेतुतो ज्ञेयम् // 9 // ગાથાર્થ :- જે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ગુણદોષની વિચારણા કર્યા વગર માત્ર કદાગ્રહ વડે ઔદયિકભાવથી કરવામાં આવે છે : તે અનુષ્ઠાન ક્ષાયોપથમિકભાવથી શૂન્ય હોવાથી વીતરાગસંબંધી હોય તો પણ દ્રવ્યસ્તવ નથી એમ જાણવું. કારણ કે તે ભાવતવનું કારણ બનતું નથી. ટીકાર્થ :- 'i TUT'= જે અનુષ્ઠાન ‘વિકત્ત'= ભગવાનની આજ્ઞાથી રહિત છે. “મિતેવ'= આજ્ઞાનુસારી ન હોવાના કારણે કદાગ્રહયુક્ત અને ગુણદોષ અર્થાત્ લાભાલાભની વિચારણાથી નિરપેક્ષપણે કરાતું હોવાથી ‘માવસુuvi તિ'= જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમ વગરનું માત્ર ઔદયિકભાવની પ્રવૃત્તિસ્વરૂપ જ છે. ક્ષાયોપથમિકભાવથી શૂન્ય છે. ‘ત'= તે અનુષ્ઠાન ' વિમિ વિ'= વીતરાગ પરમાત્માસંબંધી હોવા છતાં પણ ‘ર તો'= દ્રવ્યસ્તવ બનતું નથી. ‘માવથયાદે'= ભાવસ્તવનું કારણ ન હોવાથી. આ શબ્દમાં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી દેતુ' શબ્દ લખ્યો હોવા છતાં હેતુત્વ' શબ્દ સમજીને અર્થ કરવાનો છે. તેમાં ભાવવાચી ‘વ’ પ્રત્યયનો લોપ થયો છે. “ભાવસ્તવનું હેતુ પણ તેમાં ન હોવાથી” એમ અર્થ છે. ર૪રૂ છે 6/1 જે ભાવસ્તવનો હેતુ ન હોય તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ તરીકે કેમ માન્ય નથી એ કહે છે : समयम्मि दव्वसद्दो, पायं जं जोग्गयाए रूढो त्ति। णिरुवचरितो उबहहा, पओगभेदोवलंभाओ // 254 // 6/10 છાયા :- સમયે દ્રવ્યશઃ પ્રાયો ચક્યોતિયાં રૂઢ રૂત્તિ निरुपचरितस्तु बहुधा प्रयोगभेदोपलम्भात् // 10 // ગાથાર્થ :- કારણકે શાસ્ત્રમાં પ્રાયઃ ‘દ્રવ્ય’ શબ્દ એ નિરુપચરિત રીતે “યોગ્યતા' અર્થમાં રૂઢ થયેલો છે, ‘યોગ્યતા” અર્થમાં જ તેના અનેક પ્રકારે જુદા જુદા પ્રયોગો શાસ્ત્રમાં જોવા મળે છે. આથી ભાવસ્તવ બનવાની જેનામાં યોગ્યતા હોય તેને જ દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે. ટીકાર્થ :- ‘સમયમિ'= શાસ્ત્રમાં ‘ળસદો'= દ્રવ્ય શબ્દ “પાર્થ'= ઘણું કરીને ''= જે કારણથી નોરાઈ'= યોગ્યતા અર્થમાં “તો'= પ્રસિદ્ધ છે ‘ત્તિ'= તે કારણથી ‘વિરતો'= અનુપચરિત અર્થાત્ કાલ્પનિક નહિ પણ વાસ્તવિક ‘વદુહ'= અનેક પ્રકારે “પો મેમોવત્નમાળો'= જુદા જુદા પ્રયોગો જોવા મળતા હોવાથી જે અનુષ્ઠાન ભાવસ્તવની પ્રાપ્તિ કરાવવાની યોગ્યતાવાળું ન હોય તેને દ્રવ્યસ્તવ ન કહેવાય. ર૬૪ / 6/20