SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद વાડમારવો'= વાયુકુમારદેવના આહ્વાન પછી “પમનાં તત્થ'= સમવસરણની ભૂમિકાનીશુદ્ધિ કરવી. ‘સુપરિશુદ્ધ = મારા આમંત્રણથી વાયુકુમારદેવો સમવસરણની ભૂમિ શુદ્ધ કરી રહ્યાં છે, એવી માનસિક કલ્પના દ્વારા પ્રમાર્જન કરીને તે ભૂમિને અત્યંત શુદ્ધ કરવી. અહીં ‘સૂર્તવ્યમ્'= કરવી એ પદ અધ્યાહારથી સમજી લેવું. ‘મેહ@HIRહવUાપુä'= મેઘકુમારદેવના આહ્વાન પૂર્વક “ધોવાઈi'= સુગંધી જળનો છંટકાવ કરવો. કારણકે તીર્થંકર પરમાત્માના સમવસરણમાં પણ તેઓ જ તે કાર્ય કરે છે. તે 62 / 2/12 उउदेवीणाहवणे, गंधड्डा होइ कुसुमवुट्ठित्ति। अग्गिकुमाराहवणे, धूवं एगे इहं बेन्ति // 64 // 2/14 છાયા :- 28ાદેવીના મહિને ચાલ્યા ભવતિ સુમવૃછિત્તિ | अग्निकुमारावाने धूपमेके इह ब्रुवते // 14 // ગાથાર્થ :- ઋતુદેવીનું આહ્વાન કરીને સુગંધી કુસુમની વૃષ્ટિ કરવી. અગ્નિકુમારનું આહ્વાન કરીને અગ્નિનું સ્થાપન કરવું આ બાબતમાં કેટલાક આચાર્યો કહે છે કે સુગંધી ધૂપને સ્થાપવો. ટીકાર્થ:- ‘૩ડવીન'= વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર નામની છ ઋતુદેવીનું કાદવ'= આહ્વાન કરીને ‘ઘટ્ટ'= સુગંધી ‘સુસુમવુઢિત્તિ'= કુસુમની વૃષ્ટિ ‘રોટ્ટ'= થાય છે. ‘મણિાવકુમાર દિવ'= અગ્નિકુમારદેવનું આહ્વાન કરીને ‘પૂર્વ'= અગ્નિ સ્થાપવો ''= કોઇ શાસ્ત્રકાર ‘ફ€'= આ સ્થાને ધૂપને ‘ત્તિ'= કહે છે. બીજા આચાર્ય કહે છે કે સુગંધી ધૂપ સ્થાપવો. 64 2/4 वेमाणियजोइसभवणवासियाहवणपुव्वगं तत्तो।। पागारतिगण्णासो, मणिकंचणरुप्पवण्णाणं // 65 // 2/15 છાયા - વૈમાનિવા-જ્યોતિષ-અવનવાસિતાનપૂર્વ તતઃ | પ્રશાત્રા : મારુંનર્ણવનામૂ | 26 / ગાથાર્થ :- ત્યારપછી વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિદેવના આહુવાનપૂર્વક મણિ, સુવર્ણ અને રૂપાના જેવા વર્ણવાળા ત્રણ ગઢની સ્થાપના કરવી. ટીકાર્થ :- “તો'= ત્યારપછી, ‘વેમાયનોફસમવીવાસીદવUપુત્ર'= વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિદેવના આહાનપૂર્વક ક્રમની અપેક્ષાએ અભ્યન્તર, મધ્યમ અને બાહ્યરૂપ ‘મળવાખવUUIT'= મણિ, સુવર્ણ અને રૂપાના જેવા વર્ણવાળા ‘પારિતિUUI'= ત્રણ ગઢની સ્થાપના કરવી. અત્યંત મણિનો ગઢ વૈમાનિક દેવો, મધ્યમ સુવર્ણનો ગઢ જ્યોતિષી દેવો અને બાહ્ય રૂપાનો ગઢ ભવનપતિ દેવો બનાવે છે. 66 / 2/25. वंतरगाहवणाओ, तोरणमाईण होड विण्णासो। चितितरुसीहासणछत्तचक्कधयमाइयाणं च // 66 // 2/16 છાયા :- ચત્તર ઋlહાનાત્ તોરણાનાં મવતિ વિન્યાસ: | ચૈતસિંહાસન-છત્ર-ચક્ર-āનાવીનાં ત્ર | | ગાથાર્થ :- વ્યંતરદેવના આહ્વાનપૂર્વક તોરણ આદિની અને અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ધર્મચક્ર અને ધ્વજ આદિની રચના કરાય છે. ટીકાર્થ :- ‘વંતરેહવUITો'= વ્યંતરદેવના આહવાનપૂર્વક ‘તોરામાપું '= તોરણ આદિની- “આદિ
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy