SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 200 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ગાથાર્થ :- તે પુરુષો ધન્ય છે જેમણે વિધિપૂર્વક જિનયાત્રા કરાવવા દ્વારા આ સમગ્ર કાર્ય પૂર્વે ઉપર કહ્યું તે રીતે જીવહિંસા બંધ કરાવીને કર્યું હતું. ટીકાર્થ :- “તે'= તે પૂર્વપુરુષો “સપુરિસ'= સપુરુષો “થઇUT'= ધન્ય છે. ‘ને'= જેઓએ ‘ર્થ'= આ ‘વિમેવ'= ઉપર વર્ણન કર્યું છે તે પ્રમાણે જીવહિંસા બંધ કરાવીને “નિVIનત્તા'= જિનયાત્રાને ‘વિદ્યાને '= કરાવવા દ્વારા ‘નિસે'= સઘળું ‘ડ્યુિં '= કાર્ય “ઘ'= પહેલાં ‘રિંસુ'= કર્યું હતું. છે 420 5 ૧/ર૬ अम्हे उ तह अधण्णा, धण्णा उण एत्तिएण जं तेसिं / बहुमण्णामो चरियं, सुहावहं धम्मपुरिसाणं // 421 // 9/27 છાયા :- વર્ષ સુ તથા મઘચા ઘચા પુનરિયતા ઘરેણીમ્ | बहुमन्यामहे चरितं सुखावहं धर्मपुरुषाणाम् // 27 // ગાથાર્થ :- અમે તો જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અન્ય છીએ. પરંતુ ધર્મપ્રધાન તે મહાપુરુષોના શુભનું કારણ એવા ચરિત્રનું બહુમાન અમે કરીએ છીએ એટલા પૂરતા અમે ધન્ય છીએ. ટીકાર્થ :- '3'= અમે તો ‘ત૬ = તેવા પ્રકારના ‘મથઇUIT'= ધન્ય નથી. અમારામાં પૂર્વના મહાપુરુષો જેવી ધન્યતા નથી. એવો ભાવ છે. ‘ત્તિી '= એટલા માત્રથી જ ‘થઇUL 30'= ધન્ય છીએ કે 'i'= જે તેH'= તે મહાપુરુષોના ‘થમપુરિસાન'= ધર્મપ્રધાન પુરુષોના ‘સુદી વર્દ'= સુખકારી અથવા શુભકારી “ચરિય'= આચરણનું ‘વ૬ મ0UTો'= બહુમાન કરીએ છીએ. 426 / 1/27 इय बहुमाणा तेसिं, गुणाणमणुमोयणा णिओगेणं / तत्तो तत्तुल्लं चिय, होइ फलं आसयविसेसा // 422 // 9/28 છાયા :- ત વ૬મીનારેષાં ગુનામનુમોના નિયોરોન? | ततः तत्तुल्यमेव भवति फलं आशयविशेषात् // 28 // ગાથાર્થ :- આ પ્રમાણે પૂર્વમહાપુરુષોનું બહુમાન કરવાથી અવશ્ય તેમના ગુણોની અનુમોદના થાય છે. વિકલ અનુષ્ઠાન કરવા છતાં પણ મહાપુરુષોના ગુણોની અનુમોદનાના કારણે તેવા પ્રકારના વિશિષ્ટ શુભ અધ્યવસાયથી તેને પૂર્વના મહાપુરુષોના આચરણ સમાન જ ફળ મળે છે. ટીકાર્થ :- ‘દ્ય'= આ પ્રમાણે ‘વદુમUT'= બહુમાન કરવાથી- પૂર્વના મહાપુરુષોના આચરણ ઉપર તેને ઉપચારથી નહિ પણ સ્વરૂપથી જ અત્યંત વિશિષ્ટ પ્રકારની પ્રીતિ છે. "a'= તે પૂર્વના મહાપુરુષોના TITUT'= ગુણોની ‘કુમોયT'= અનુમોદના-અનુમતિ 'forori'= અવશ્યપણે “તો'= તે પોતાના વિકલ અનુષ્ઠાનથી અથવા ગુણોની અનુમોદનાથી ‘તાષ્ઠિ વિય'= પૂર્વના મહાપુરુષોના સંદેશ જ ‘ત્ન'= ફળ ‘માસવિલેસ'= વિશિષ્ટ અધ્યવસાયથી “રો'= થાય છે. શુભકાર્યને કરવાથી, કરાવવાથી અને અનુમોદવાથી આમ ત્રણે ય પ્રકારે પુણ્ય બંધાય છે, તેવી રીતે પાપ પણ અશુભ પ્રવૃત્તિને કરવા-કરાવવા અને અનુમોદવાથી બંધાય છે. આમાં બળદેવમુનિને સુપાત્રદાન આપનાર રથકાર, અને હરણનું દૃષ્ટાંત છે. તેમાં રથકારે કરેલ દાનની અનુમોદના કરનાર હરણ પણ રથકારની જેમ પાંચમા દેવલોકમાં ગયો છે. ભાવથી તો તેને સત્ ક્રિયા કરવાનો અધ્યવસાય છે જ.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy