SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 027 ગાથાર્થ :- (6) ત્યારબાદ જિનમંદિરે જાય. (7) જિનપ્રતિમાનો પૂજા વગેરે સત્કાર કરે. (8) પછી (11) પછી સાધુઓને પૃચ્છા કરે. (12) પછી ઉચિત કર્તવ્ય કરે. ટીકાર્થ :- ‘ત'= તથા “વેદરમિuT'= ગામમાં ચૈત્યગૃહ હોય તો ત્યાં જાય. (ચૈત્યગ્રહ= ચૈત્ય એટલે દેરાસર અને તેની પાસે આરાધનાદિ કરવા માટેનું સ્થાન જ્યાં વ્યાખ્યાન-સામાયિકાદિ થતા હોય તે) “સવારો'= પ્રતિમાજીની પુષ્પો, સુગંધી માળા આદિથી પૂજા સત્કાર કરે. ‘વંvi'= ચૈત્યવંદન કરે. પુસ'I'= ગુરુભગવંતની પાસે ‘પષ્યRા'= જે પહેલા પોતે સ્વયં લીધું છે તે જ અથવા તો તેનાથી વધારે વિશિષ્ટ પચ્ચક્ખાણ કરે. “સવ'= ગુરુભગવંતની પાસે આગમનું શ્રવણ કરે. ‘નપુછા'= પછી સાધુભગવંતોને કોઈ કામકાજ, જરૂરિયાત હોય તો તે સંબંધી પૃચ્છા કરે, “કોઈ બિમાર સાધુઓને ઔષધાદિની જરૂર છે ? વગેરે પૂછે. ‘રક્ષરત્ન'= અવશ્ય કરવા યોગ્ય ઉચિત કાર્ય હોય તેને કરે- ‘તે કરે’ એ અધ્યાહાર છે. . ૪રૂ છે ૨/૪રૂ ત્યારબાદ : अविरुद्धो ववहारो काले तह भोयणं च संवरणं / चेइहरागमसवणं, सक्कारो वंदणाई य // 44 // 1/44 છાયા :- વિરુદ્ધો વ્યવહાર: alને તથા મોનનં 2 સંવરમ્ | चैत्यगृहागमश्रवणं सत्कारो वन्दनादि च // 44 // ગાથાર્થ :- (13) અવિરુદ્ધ વ્યવહાર કરે. (14) પછી કાળે ભોજન કરે. (15) પછી પચ્ચખ્ખાણ કરે. (16) પછી જિનમંદિરે જાય. (17) આગમનું શ્રવણ કરે. (18) પૂજા કરે. (19) પછી ચૈત્યવંદનાદિ કરે. ટીકાર્થ :- ‘વિરુદ્ધો'= લોકવ્યવહારથી અવિરોધી (પંદર કર્માદાનનો ત્યાગ કરીને) જીવનનિર્વાહના માટે ‘વવહારો'= વેપાર-નોકરી વગેરે કરે. ‘ાને'= અવસરે-સમયસર ‘તદ મોયur a'= શરીરને અનુકૂળ ભોજન કરે. ‘સંવર'= “ગંઠિસહિ' આદિ પચ્ચખ્ખાણને કરે. ‘વૈદરામ'= બીજું કોઈ કામકાજ ન હોય તો ચૈત્યગૃહમાં જાય. ‘સવ'= અને ત્યાં ફરીથી આગમનું શ્રવણ કરે ‘સારો'= ઉચિત સમયે ચૈત્યોની સંધ્યાપૂજા કરે. ‘વંત્Uારું '= ચૈત્યવંદના આદિ કરે આદિ શબ્દથી કુશળ પ્રણિધાન-પ્રણામ વગેરેનું ગ્રહણ થાય છે. જે 44 મે 2/44 जइविस्सामणमुचिओ, जोगो नवकारचिंतणाईओ। गिहगमणं विहिसुवणं, सरणं गुरुदेवयाईणं // 45 // 1/45 છાયા :- યતિવિશ્રામUાવતો યો: નમારવન્તનાન્નિ: | गृहगमनं विधिस्वपनं स्मरणं गुरुदेवतादीनाम् // 45 // ગાથાર્થ :- (20) પછી સાધુભગવંતોની વિશ્રામણા કરે. (21) પછી નવકાર મંત્ર ગણવા વગેરે ઉચિત પ્રવૃત્તિ કરે. (22) પછી પોતાના ઘેર જાય. (23) પછી વિધિપૂર્વક શયન કરે. સૂતાં પહેલા ગુરુ અને દેવ આદિનું સ્મરણ કરે. ટીકાર્થ :- “નડ્ડ'= સાધુ ભગવંતોની ‘વિસામU'= વિશ્રામણા કરે.= થાકેલા હોય તેમના પગ દાબવા વગેરે વેયાવચ્ચ કરવા દ્વારા તેમનો થાક ઉતારે, ‘નો '= ઉચિત ધર્મપ્રવૃત્તિ “નવાર
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy