________________ 314 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद નથી થઈ એવા ગુરુની પાસેથી વિદ્યા અથવા મંત્રની સાધના કરવી તે નિષ્ફળ અથવા અનર્થકારી છે तेभ साष्टांतनुं ग्रह थाय छे. 'अवि'= संभावना अर्थमा छ. अर्थात् माम संभवे छ 'होज्ज तत्थ सिद्धी'= रोगीना पुश्यना जगथी वैधना वित्सिाथी 5 ते ४ाय नीरोगी थाय 'आणाभंगा'= 59 सर्वशनी सानो भंग थती होवाथी 'न उण एत्थ'= अविधिथी 428 सालोयनाथी वित्तविशुद्धि थाय 4 नलि. // 699 // 15/5 આ વાતની જ સ્પષ્ટતા કરે છે : तित्थगराणं आणा, सम्मं विहिणा उहोइ कायव्वा। तस्सऽण्णहा उकरणे, मोहादतिसंकिलेसो त्ति // 700 // 15/6 छाया:- तीर्थकराणामाज्ञा सम्यविधिना तु भवति कर्तव्या / / तस्या अन्यथा तु करणे मोहादतिसंक्लेश इति // 6 // बंधो य संकिलेसा ततो न सोऽवेति तिव्वतरगाओ। ईसिमलिणं न वत्थं सुज्झइ नीलीरसादीहिं // 701 // 15/7 जुग्गं / छाया :- बन्धश्च संक्लेशात्ततो न स अपैति तीव्रतरकात् / इषन्मलिनं न वस्त्रं शुद्ध्यति नीलीरसादिभिः // 7 // युग्मम् / ગાથાર્થ :- તીર્થંકરની આજ્ઞા સમ્યગુ વિધિપૂર્વક જ પાળવી જોઇએ. મોહથી તે આજ્ઞાનું પાલન ન કરવાથી અતિશય સંક્લેશ અર્થાત્ ચિત્તની અતિશય મલિનતા થાય છે. સંક્લેશથી અશુભકર્મનો બંધ થાય છે. તે અશુભકર્મબંધ તેના કરતાં પણ વધારે તીવ્ર એવા સંક્લેશથી દૂર થાય નહિ. જેમ અલ્પ મલિન વસ્ત્ર એ નીલીરસ જેવા અધિક મલિન કરનાર દ્રવ્યથી શુદ્ધ થાય જ નહિ. टार्थ:- 'तित्थगराणं आणा'= तीर्थरोनी आशा 'सम्म'= सभ्य 'विहिणा उ'= विधिपूर्व४ 'होइ कायव्वा'= पाणवी मे, 'तस्स'= ते माशान 'अण्णहा उ करणे= पालन न २वाथी 'मोहाद्'= भोथी. 'अतिसंकिलेसो त्ति'= अति संसिष्ट अध्यवसाय थाय . // 700 // 15/6 __ 'बंधो य'= भने संकिलेसा'= अशुभ अध्यवसायथी थाय छे. 'तिव्वतरगाओ'= अतिशय तीव्र मेवा 'ततो'= संशथी 'न सोऽवेति'= ते 52 थतो नथी. मा वातनुं समर्थन ७२वा दृष्टांत छ:- 'ईसिमलिणं'= सत्य भसिन 'वत्थं'= वर 'नीलीरसादीहिं'= नीबी२सलेवा विशेष भलिन ४२ना। द्रव्योथी. 'न सुज्झइ'= शुद्ध यतुं नथी. (हुकृतना मासेवनना २५भूत संदेश २त अविषियी मालोयना કરવામાં રહેલા આજ્ઞાભંગથી થયેલો સંક્લેશ વધારે તીવ્રતર હોવાથી તે દુષ્કૃતસેવનથી થયેલા કર્મબંધનો નાશ नश श.) // 701 // 15/7 एत्थं पुन एस विही, अरिहो अरिहंमि दलयति कमेणं / आसेवणादिणा खलु, सम्मं दव्वादिसुद्धीए // 702 // 15/8 छाया :- अत्र पुनरेष विधिः अर्हरहे ददाति क्रमेण / आसेवनादिना खलु सम्यग् द्रव्यादिशुद्धौ // 8 // ગાથાર્થ :- અહીં આલોચનાની વિધિ આ પ્રમાણે છે:- યોગ્ય જીવે યોગ્ય ગુરુની પાસે આસેવનાદિના