SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 337 છાયા :- રોત્ત વૃUાં પકે હિતમતમોની અમ્માનો વા . तावन्मानं छिद्यते सप्तमके पूतिमांसादि // 12 // ગાથાર્થ :- છઠ્ઠા પ્રકારના શલ્યનો ઉદ્ધાર થઈ ગયા પછી ત્રણવાળો પુરુષ ચિકિત્સા પ્રમાણે પથ્ય અને અલ્પ ભોજન કરીને અથવા સર્વથા ભોજનનો ત્યાગ કરીને ત્રણને રૂઝવે છે. સાતમા પ્રકારના શલ્યમાં શલ્યોદ્ધાર કર્યા પછી શલ્યથી દૂષિત થયેલા માંસ-મેદ વગેરેને કાઢી નાંખવામાં આવે છે. ટીકાર્થ :- “છ'= છઠ્ઠા દ્રવ્યવણમાં ‘હિતમતમોન'= પથ્ય અને અલ્પ ભોજન કરનારો ‘અમુંનમાળો વા'= અથવા વ્રણની ચિકિત્સાને અનુસારે ભોજનનો ત્યાગ કરનારો ‘વU'= ત્રણને “તિ'= રૂઝવે છે. “સત્તા '= સાતમા વ્રણમાં ‘તત્તયમેન્દ્ર = એટલા માત્ર (જટલું દૂષિત થયું હોય એટલું) ‘પૂમંસારી'= દૂષિત માંસ-મેદ આદિને “છિન્નતિ'= છેદીને કાઢી નાંખે છે. || 76 / 26/12 तह वि य अठायमाणे, गोणसखइयादि रप्पुए वा वि। कीरति तदंगछेदो, सअद्वितो सेसरक्खट्ठा // 757 // 16/13 છાયા :- તથાપિ તિત્તિ નલ્લિવિતાવી રપૂક્કે વાપિ | ક્ષિય તષ્ઠ: સાથિ: શેષરક્ષાર્થમ્ | શરૂ I ગાથાર્થ :- સર્પ, ઘો વગેરેએ શરીરમાં ડંસ માર્યો હોય એવા વ્રણમાં કે વલ્મીક રોગમાં ઉક્ત ચિકિત્સાથી ત્રણ ન રૂઝાવાથી બાકીના અંગોના રક્ષણ માટે દૂષિત અંગનો હાડકા સહિત છેદ કરવામાં આવે છે. ટીકાર્થ :- ‘તર વિ '= આટલી ચિકિત્સા કર્યા પછી પણ જો ‘મહાયમાને'= ત્રણ રૂઝાય નહિ તો 'o સિવૃદ્યારિ'= સર્પ કરડ્યો હોય વગેરેમાં ‘રપુ વા વિ'= વાયુપ્રધાન ઝેરમાં વલ્મીક નામના રોગમાં ‘સેસરવgટ્ટ'= બાકીના દૂષણ વગરના અંગની રક્ષા માટે તમારો'= તે દૂષિત અંગનો છેદ સક્રિતો'= હાડકાંની સાથે-“હાડકાની સાથે જે વર્તે છે તે’ એમ સહબહુવ્રીહિ સમાસ છે. ‘ીતિ'= કરાય છે. || 717 || 6/2 હવે આ દ્રવ્યવ્રણની સમાનતાથી ભાવવ્રણને વર્ણવે છે - मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स। अवराहसल्लपभवो, भाववणो होति णायव्वो // 758 // 16/14 છાયા :- મૂત્નોત્તર ||રૂપી તથિનઃ પરમરાપુરુષસ્થા अपराधशल्यप्रभवो भावव्रणो भवति ज्ञातव्यः // 14 // ગાથાર્થ :- મૂલગુણ-ઉત્તરગુણ સ્વરૂપવાળા અને જીવોનું સંસારસાગરથી રક્ષણ કરનારા પરમ ચારિત્રરૂપ પુરુષને અપરાધરૂપ શલ્યથી ભાવવ્રણ થાય છે. ટીકાર્થ :- ‘મૂનુત્તરગુરૂવ'= અહિંસા આદિ મૂળગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ સ્વરૂપ વાળા ‘તા '= સંસારથી રક્ષણ કરાવનાર “પરમેશ્વર પુરિસમ્સ'= એવા પરમચારિત્રરૂપી પુરુષને એવા (-“ચારિત્રરૂપી પુરુષ' પરમ એવો ચારિત્રપુરુષ’ એમ કર્મધારય સમાસ થયો છે.) ‘વરહિમવો'= અપરાધરૂપી શલ્યના નિમિત્તે થયેલું ‘માવવો હરિ નાયબ્રો'= ભાવવ્રણ હોય છે એમ જાણવું. // 7,8 || 26/64
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy