________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 395 હોય, ‘પવયUJJUફિશર '= અદૂભૂત હોવાથી પ્રશંસાનું કારણ હોવાથી શાસનની પ્રભાવનાનું કારણ હોય '3o'= ક્રિયાથી અને ભાવથી એમ ઉભય રીતે ‘નો વિરુદ્ધ'= નિરવ વ્યાપારવાળા ‘માયાવUISV[માફિયા'= આતાપના= ઠંડી સહન કરવી, સ્થાન= ઉકુટુક આસને બેસવું વગેરે- આદિ શબ્દથી વિવિધ દ્રવ્યાદિ અભિગ્રહો સ્વીકારવા જોઈએ. / 824 28/48. અભિગ્રહો ન કરવાના દોષોને કહે છે : एएसिं सइ विरिए, जमकरणं मयपमायओ सो उ। होअइयारो सो पुण, आलोएयव्वओ गुरुणो // 895 // 18/49 છાયાઃ- તેષાં સતિ વીર્વે યશ્નર કમાવત: સ તુ | ____ भवति अतिचारः स पुन आलोचितव्यो गुरोः // 49 // ગાથાર્થ :- છતી શક્તિએ મદ અને પ્રમાદથી અભિગ્રહો ન કરવા તે અતિચાર છે. તે અતિચારની ગુરુ પાસે આલોચના લઈ શુદ્ધિ કરવી જોઇએ. ટીકાર્થ:- “સ વિ0િ'= છતી શક્તિએ “ઉપસિં'= વિશિષ્ટ અભિગ્રહો “નમUT'= જે ન કરવાશાથી ન કરવા ? તે કહે છે- ‘મથપાયો '= ગર્વ અને આળસ વડે ‘સો 3'= તે ‘હોમવા'= અતિચાર છે “સો પુ'= તે અતિચાર “ગુરુ'= આલોચનાચાર્યને “માત્નોથવ્યો '= શુદ્ધિના માટે જણાવવો. | 826 / 28/42. ઉક્ત અર્થ (અભિગ્રહો)ના ફળને કહેવા દ્વારા પ્રકરણનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે : इय सव्वमेवमवितहमाणाए भगवओ पकव्वंता। सयसामत्थऽणुरूवं, अइरा काहिंति भवविरहं // 896 // 18/50 છાયા :- રૂત્તિ સર્વવિવિતથમજ્ઞ માવત: પ્રભુ : स्वसामर्थ्यानुरूपमचिरं करिष्यन्ति भवविरहम् // 50 // | | તિ સાધુપ્રતિમાપ્રશરમ્ | 28 છે. ઉક્ત અર્થના (=અભિગ્રહોના) ફળને કહેવા દ્વારા પ્રકરણો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ :- આ બધા અભિગ્રહોને ઉક્ત રીતે સ્વશક્તિ અનુસાર જિનાજ્ઞાથી અવિપરીતપણે કરનારા જીવો જલ્દી સંસારનો ક્ષય કરશે. ટીકાર્થ :- ‘ફ'= આ અભિગ્રહોને “બૈ'= સમસ્ત ‘પર્વ'= કહેલી વિધિથી ‘સામન્થડકુરુવં'= પોતાની શક્તિના અનુસારે “મવો '= સર્વજ્ઞની ‘માWIT'= આજ્ઞા પ્રમાણે- સ્વમતિથી નહિ‘વિતર્દ = અવિપરીતપણે- કેવી રીતે ? “પશુāતા'= કરનારા, કેવી રીતે કરાય તે કહે છે:- ‘મરૂરી'= શીધ્રપણે “મર્યાવર= સંસારનો ક્ષય ‘હિંતિ'= કરશે. 826 / 28/60 // અઢારમું ભિક્ષુપ્રતિમા પંચાશક સમાપ્ત થયું //