SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 135 છાયા :- યરષિતર્થ યાત્ સર્વથા નિવૃત્તી | शुद्धस्तु उपादेये अकलङ्कः सर्वथा स तु // 20 // ગાથાર્થ :- અભિવૃંગથી અદૂષિત અને હેયપદાર્થોની ત્રિવિધત્રિવિધ સર્વપ્રકારે નિવૃત્તિ કરનારા એવા સાધુનો ઉપાદેય વસ્તુમાં યોગ શુદ્ધ અને સર્વથા નિષ્કલંક અર્થાત્ દોષરહિત હોય છે. ટીકાર્થ :- “મસિયેસ્સી'= રાગાદિના વિકારને નહિ પામેલા હોવાથી નિર્મળ “હેયા'= હિંસાદિ ત્યાજ્ય વસ્તુથી ‘સત્રદી'= સર્વથા- ત્રિવિધ ત્રિવિધ પ્રકારે ‘નિયત્તરૂં'= નિવૃત્ત થયેલા “નફળો'= સાધુનો ડવાઇ'= સમ્યજ્ઞાનાદિ ઉપાદેય વસ્તુમાં આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિ કરવાથી “સબ્રહ'= સર્વ પ્રકાર વડે ‘મહત્નો '= દોષરહિત “સબ્દો 3'= શુદ્ધ જ “સ 3'= વ્યાપાર હોય છે. જે ર૬૪ 6/20 ભાવસ્તવ અને દ્રવ્યસ્તવનો દૃષ્ટાંત દ્વારા ભેદ પ્રરૂપે છે : असुहतरंडुत्तरणप्पाओ दव्वत्थओऽसमत्तो य / णदिमादिसु इयरो पुण, समत्तबाहुत्तरणकप्पो // 265 // 6/21 છાયા :- અમિતરોત્તર પ્રાયો દ્રવ્યતવોડસમાપ્તશ | नद्यादिषु इतरः पुनः समाप्तबाहूत्तरणकल्पः // 21 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવ એ અશુભ કાષ્ઠ આદિથી નદી આદિને તરવા સમાન છે અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થતી હોવાથી તે અપૂર્ણ છે. જ્યારે ભાવસ્તવ એ બાહુથી નદી આદિને તરવા સમાન છે અને સંપૂર્ણ છે. ટીકાર્થ :- ‘સમુદતરડુત્તરપ્પા'= કાંટાથી યુક્ત શાલ્મલી વૃક્ષની શાખાથી નદી આદિને તરવા સમાન “બ્રસ્થમો'= દ્રવ્યસ્તવ ‘મસમgો ય'= તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થતી હોવાથી અપૂર્ણ છે. નહિમાવિસુ'= નદી, સરોવર વગેરેમાં ‘રૂર પુન'= ભાવસ્તવ વળી ‘સમર'= આત્મપરિણામરૂપ અથવા પરિપૂર્ણ છે. “વત્તરાખો'= બાહુ વડે તરવા સમાન છે. દ્રવ્યસ્તવ એ કાંઈક સાવદ્ય હોવાથી તેને કાંટાવાળા કાષ્ઠની ઉપમા આપી છે. અને તેનાથી સીધો જ મોક્ષ થતો નથી પરંતુ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષ થાય છે માટે તેને અપૂર્ણ કહ્યો છે. ભાવસ્તવમાં બાહ્ય કોઈ દ્રવ્યની અપેક્ષા નહિ હોવાથી તેને બાહુથી નદી આદિને તરવાની ઉપમા આપી છે. તેનાથી સીધો જ મોક્ષ થાય છે. માટે તે સંપૂર્ણ છે. ભાવસ્તવ એ પોતે જ મોક્ષની પ્રાપ્તિ રૂપ પોતાનું કાર્ય કરવા સમર્થ હોવાથી તેનાથી સંપન્ન સાધુએ અશુભ એવા કાંટાવાળા કાષ્ઠ સમાન દ્રવ્યસ્તવનો ત્યાગ કર્યો છે અને બીજા કોઈ દ્રવ્યની તેને અપેક્ષા હોતી નથી. ર૬ 6/22 દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો ભેદ દર્શાવવા માટે ઘણાં દૃષ્ટાન્તો છે તેનું દિશાસૂચન કરવા કહે છે : __ कडुगोसधादिजोगा, मंथररोगसमसण्णिहो वा वि। पढमो विणोसहेणं, तक्खयतुल्लो य बीतिओ उ // 266 // 6/22 છાયા :- વૌષધાવિયાત્ સ્થાન્નિષો વાઈપ .. प्रथमो विनौषधेन तत्क्षयतुल्यश्च द्वितीयस्तु // 22 //
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy