________________ 240 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद युं छे. 'अगीयस्स'= भगीतार्थने, 'ण य इमं = मा पाप वर्डन संभवतुं नथी, 125 ते मानी छ.- 4 वातन समर्थन 73 छ- 'अण्णाणी किं काहीच्चादी सुत्ताउ'= अशानी शु२शे ? 'सिद्धमिणं'= गीतार्थ पार्नु परिवईन नलिरी श. मेम सिद्ध थाय छ. // 520 // 11/26 ફરીથી પણ એ સૂત્ર વિશિષ્ટ સાધુ માટેનું છે એમ બતાવતા કહે છેઃ जाओ य अजाओ य, दुविहो कप्पो उहोइ णायव्वो। एक्कक्को वि य दुविहो, समत्तकप्पो य असमत्तो // 521 // 11/27 छाया :- जातश्च अजातश्च द्विविधः कल्पस्तु भवति ज्ञातव्यः / एकैकोऽपि च द्विविधः समाप्तकल्पश्च असमाप्तः // 27 // ગાથાર્થ :- કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે. એ બે પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. टार्थ :- 'जाओ य'= (तार्थ होवाथी) स्वनिष्पन्न 'अजाओ य'= अनिष्पन्न वो 'दुविहो'= 0 प्रा२नो 'कप्पो उ'= 85 'होइ'= डोय छ ‘णायव्वो'= ओम पुं. 'एक्केको वि य'= मा जनेन। 'दुविहो'= प्रजा२ छ. 'समत्तकप्पो य'= सभासse५ 'असमत्तो'= असमास८५ // 521 // 11/27 જાત-અજાત, સમાપ્ત-અસમાપ્ત કલ્પ શબ્દોનું શાસ્ત્રીય પ્રવૃત્તિનિમિત્ત લક્ષણ કહે છે : गीयत्थो जायकप्पो, अग्गीओ खल भवे अजाओ उ। पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो // 522 // 11/28 छाया :- गीतार्थो जातकल्पः अगीतः खलु भवेदजातस्तु / पञ्चकं समाप्तकल्पः तदूनको भवति असमाप्तः // 28 // ગીથાર્થ :- ગીતાર્થનો (કે ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓનો) વિહાર જાતકલ્પ છે. અગીતાર્થનો (કે ગીતાર્થની નિશ્રા સિવાયના સાધુઓનો) વિહાર અજાતકલ્પ છે. ચોમાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુઓનો વિહાર સમાપ્તકલ્પ છે. તેનાથી ઓછા સાધુઓનો વિહાર અસમાપ્તકલ્પ છે. अर्थ :- 'गीयत्थो जायकप्पो'= 485 गातार्थना संयवाणोछते त्यने 5 वाम मावेछ 'अग्गीओ'= अगातार्थनो 85 ते 'अजाओ उ'= मतस्य 'भवे'= छ. 'पणगं'= पाय साधुमोनो 485 ते 'समत्तकप्पो'= समात८५ 'तदूणगो'= पायथी मोछ। साधुनो 485 ते 'असमत्तो'= असमास८५ 'होइ'= छ. // 522 // 11/28. उउबद्धे वासासु उ, सत्त समत्तो तदणगो इयरो।। असमत्ताजायाणं, ओहेण ण किंचि आहव्वं // 523 // 11/29 छाया :- ऋतुबद्धो वर्षासु तु सप्त समाप्तः तदूनक इतरः / ___ असमाप्ताजातानामोघेन न किञ्चिदाभाव्यम् // 29 // ગાથાર્થ :- ઉપરની ગાથામાં પાંચ સાધુઓના કલ્પને સમાપ્ત કલ્પ કહ્યો તે ચોમાસા સિવાયના શેષકાળમાં જાણવું. ચોમાસામાં સાત સાધુઓનો કલ્પ તે સમાપ્તકલ્પ કહેવાય છે અને તેનાથી ઓછા સાધુઓનો કલ્પ