SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 262 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद છાયા :- તથા વિપર્યયઃ 97 મી સર્વી મવતિ યજોના बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छना भणिता // 29 // ગાથાર્થ :- ગુરુને પૂછ્યા વિના કાર્ય કરવાથી પૂર્વોક્ત બધા લાભોથી વિપરીત થાય છે આથી આગમમાં બહુવેલ આદિના ક્રમથી દરેક કાર્યમાં આપૃચ્છના કરવાનું કહ્યું છે. અર્થાતુ ઉન્મેષ-નિમેષાદિ સામાન્ય કાર્યોમાં ‘બહુવેલ'ના આદેશ દ્વારા અને વિશેષ કાર્યોમાં ગુરુને સાક્ષાત્ પૂછવા દ્વારા આપૃચ્છના સામાચારી બતાવી છે. ટીકાર્થ :- "'= જે કારણથી “ફેદરા'= ગુર્નાદિને પૂછ્યા વગર કાર્ય કરવાથી વિવન્નતી વસ્તુ'= નિશ્ચ વિપર્યય જ ‘મર્સ વ્યસ'= પૂર્વોક્ત સર્વ ગુણના સમૂહનો ‘રો'= થાય છે. ‘તે'= તે કારણથી વફ્ટવેત્સાફમેv'= દિવસમાં વારંવાર કરાતા આંખ મીંચવા-ઉઘાડવા આદિ સામાન્ય કાર્યોમાં સવારે ‘બહુવેલ” આદેશ લેવા દ્વારા અને વિશેષ કાર્યોમાં ગુરુને સાક્ષાત્ પૂછવા દ્વારા " '= બધા જ કાર્યોમાં ‘બાપુછIT'= આપૃચ્છના સામાચારી ‘બાય'= આગમમાં કહી છે. // પ૭૩ /12 / 29 આપૃચ્છના સામાચારી કહી હવે પ્રતિપૃચ્છાસામાચારી કહે છેઃ पडिपुच्छणा उकज्जे, पुव्वणिउत्तस्स करणकालम्मि। कज्जंतरादिहेउं, णिदिट्ठा समयकेऊहिं // 574 // 12/30 છાયા :- પ્રતિકૃચ્છના વર્ષે પૂર્વનિયુવતસ્થ રાત્રે | कार्यान्तरादिहेतोः निर्दिष्टा समयकेतुभिः // 30 // ગાથાર્થ :- પૂર્વે કોઈ કાર્યમાં વ્યાપારાયેલા સાધુને તે કાર્ય કરતી વખતે કદાચ બીજું કાર્ય કરવાનું હોય ઇત્યાદિ કારણથી પ્રતિકૃચ્છના કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. ટીકાર્થ:- ‘પવિપુચ્છ૩'= વળી પ્રતિકૃચ્છના ‘ને'= વિશિષ્ટ કાર્યમાં જ ‘પુદ્ગાઉત્તસ' = પૂર્વ જેને અમુક કાર્ય કરવાની ગુર્વાદિએ આજ્ઞા કરી હોય તે સાધુને “વરત્ન '= તે કાર્ય કરતી વખતે ‘નંતરાવિક'= પહેલા કરવા માટે કહેલા કાર્ય કરતાં બીજું અધિક લાભવાળું કાર્ય કરવાનો અવસર આવ્યો હોય તે માટે અથવા ‘આદિ' શબ્દથી નિમિત્તમાં સ્કુલના થઈ હોય અર્થાતુ અપશુકનાદિ થયા હોય એ માટે “સમયેટિં '= આગમના જાણકાર શાસ્ત્રકારોએ 'fr'= કહી છે. / પ૭૪ / 12/30 ' ત્તરાવિક' એમ જે પૂર્વની ગાથામાં કહ્યું છે તેની સ્પષ્ટતા કરતા કહે છે : कज्जंतरं न कज्जं, तेणं कालंतरे व कज्जं ति। अण्णो वा तं काहिति, कयं व एमादिया हेऊ // 575 // 12/31 છાયા - વીર્યાન્તરે ર વર્ષે તેન શાનાન્તરે વી ઢાર્થમિતિ | अन्यो वा तत् करिष्यति कृतं वा एवमादिका हेतव : // 31 // ગાથાર્થ :- શિષ્ય ગુર્વાદિએ પૂર્વે આજ્ઞા કરેલ કાર્યને કરતી વખતે ગુર્નાદિને ફરી પૂછે કે “આ કાર્ય હું કરું ને ?'- આ પૂછવાનું કારણ એ છે કે કદાચ ત્યારે ગુરુ (1) તેના કરતાં અધિક જરૂરી બીજું કાર્ય બતાવે. અથવા (2) પહેલાં કહેલું કાર્ય હવે કરવાની જરૂર નથી એમ નિષેધ કરે, અથવા (3) પછી
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy