________________ 262 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद છાયા :- તથા વિપર્યયઃ 97 મી સર્વી મવતિ યજોના बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छना भणिता // 29 // ગાથાર્થ :- ગુરુને પૂછ્યા વિના કાર્ય કરવાથી પૂર્વોક્ત બધા લાભોથી વિપરીત થાય છે આથી આગમમાં બહુવેલ આદિના ક્રમથી દરેક કાર્યમાં આપૃચ્છના કરવાનું કહ્યું છે. અર્થાતુ ઉન્મેષ-નિમેષાદિ સામાન્ય કાર્યોમાં ‘બહુવેલ'ના આદેશ દ્વારા અને વિશેષ કાર્યોમાં ગુરુને સાક્ષાત્ પૂછવા દ્વારા આપૃચ્છના સામાચારી બતાવી છે. ટીકાર્થ :- "'= જે કારણથી “ફેદરા'= ગુર્નાદિને પૂછ્યા વગર કાર્ય કરવાથી વિવન્નતી વસ્તુ'= નિશ્ચ વિપર્યય જ ‘મર્સ વ્યસ'= પૂર્વોક્ત સર્વ ગુણના સમૂહનો ‘રો'= થાય છે. ‘તે'= તે કારણથી વફ્ટવેત્સાફમેv'= દિવસમાં વારંવાર કરાતા આંખ મીંચવા-ઉઘાડવા આદિ સામાન્ય કાર્યોમાં સવારે ‘બહુવેલ” આદેશ લેવા દ્વારા અને વિશેષ કાર્યોમાં ગુરુને સાક્ષાત્ પૂછવા દ્વારા " '= બધા જ કાર્યોમાં ‘બાપુછIT'= આપૃચ્છના સામાચારી ‘બાય'= આગમમાં કહી છે. // પ૭૩ /12 / 29 આપૃચ્છના સામાચારી કહી હવે પ્રતિપૃચ્છાસામાચારી કહે છેઃ पडिपुच्छणा उकज्जे, पुव्वणिउत्तस्स करणकालम्मि। कज्जंतरादिहेउं, णिदिट्ठा समयकेऊहिं // 574 // 12/30 છાયા :- પ્રતિકૃચ્છના વર્ષે પૂર્વનિયુવતસ્થ રાત્રે | कार्यान्तरादिहेतोः निर्दिष्टा समयकेतुभिः // 30 // ગાથાર્થ :- પૂર્વે કોઈ કાર્યમાં વ્યાપારાયેલા સાધુને તે કાર્ય કરતી વખતે કદાચ બીજું કાર્ય કરવાનું હોય ઇત્યાદિ કારણથી પ્રતિકૃચ્છના કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. ટીકાર્થ:- ‘પવિપુચ્છ૩'= વળી પ્રતિકૃચ્છના ‘ને'= વિશિષ્ટ કાર્યમાં જ ‘પુદ્ગાઉત્તસ' = પૂર્વ જેને અમુક કાર્ય કરવાની ગુર્વાદિએ આજ્ઞા કરી હોય તે સાધુને “વરત્ન '= તે કાર્ય કરતી વખતે ‘નંતરાવિક'= પહેલા કરવા માટે કહેલા કાર્ય કરતાં બીજું અધિક લાભવાળું કાર્ય કરવાનો અવસર આવ્યો હોય તે માટે અથવા ‘આદિ' શબ્દથી નિમિત્તમાં સ્કુલના થઈ હોય અર્થાતુ અપશુકનાદિ થયા હોય એ માટે “સમયેટિં '= આગમના જાણકાર શાસ્ત્રકારોએ 'fr'= કહી છે. / પ૭૪ / 12/30 ' ત્તરાવિક' એમ જે પૂર્વની ગાથામાં કહ્યું છે તેની સ્પષ્ટતા કરતા કહે છે : कज्जंतरं न कज्जं, तेणं कालंतरे व कज्जं ति। अण्णो वा तं काहिति, कयं व एमादिया हेऊ // 575 // 12/31 છાયા - વીર્યાન્તરે ર વર્ષે તેન શાનાન્તરે વી ઢાર્થમિતિ | अन्यो वा तत् करिष्यति कृतं वा एवमादिका हेतव : // 31 // ગાથાર્થ :- શિષ્ય ગુર્વાદિએ પૂર્વે આજ્ઞા કરેલ કાર્યને કરતી વખતે ગુર્નાદિને ફરી પૂછે કે “આ કાર્ય હું કરું ને ?'- આ પૂછવાનું કારણ એ છે કે કદાચ ત્યારે ગુરુ (1) તેના કરતાં અધિક જરૂરી બીજું કાર્ય બતાવે. અથવા (2) પહેલાં કહેલું કાર્ય હવે કરવાની જરૂર નથી એમ નિષેધ કરે, અથવા (3) પછી