SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 030 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद નિર્દેશ કરાયો છે તે બધામાં, એમ જણાવવા માટે, ‘ષ'= એમ બહુવચન કર્યું છે. વિત્તUTIો'= ચિત્તને સ્થાપવાનું ફળ બતાવતાં કહે છેઃ- “સંસારસાયU'= સંવેગરૂપી રસાયન અર્થાતુ ઔષધવિશેષ, રે'= આપે છે. (સંવેગક સંસારનો નિર્વેદ અથવા મોક્ષનો અનુરાગ) જેમ રસાયણનું સેવન કરવાથી શરીર દેઢ થવાથી આયુષ્ય વધે છે તેમ સંવેગથી ધર્મમાં સ્થિરતા આદિ દેઢતા આવે છે, માટે તેની ઉપમા આપી છે. તે 46 / 2/4 આ પ્રમાણે નવકારનો પાઠ કરતાં ઉઠવાથી માંડીને બીજા દિવસે જાગવા સુધીનો વિધિ કહીને હવે સૂચન કરે છે કે આ વિધિનું જ હંમેશા આવર્તન કરાય છેઃ गोसे भणिओ य विही, इय अणवरयं तु चे?माणस्स। भवविरहबीयभूओ, जायइ चारित्तपरिणामो // 50 // 1/50 છાયા :- જોસે મણિત વિધ તિ અનવરત તુ ઈમાની | भवविरहबीजभूतो जायते चारित्रपरिणामः // 50 // ગાથાર્થ :- પ્રાતઃકાળનો વિધિ (૪૨મી ગાથામાં) કહેવાઇ ગયો છે. આ પ્રમાણે નિરંતર પ્રવૃત્તિ કરનાર શ્રાવકને સંસારના વિયોગના કારણભૂત એવો ચારિત્રનો પરિણામ થાય છે. ટીકાર્થ :- ‘જોસે'= પ્રભાતમાં ‘મનો ય વિઠ્ઠી'= જે વિધિ કહેવાયો છે તે જ વિધિ જાણવો. ''= આ પ્રમાણે ‘પાવરયં તુ'= સતત ‘વેમUTH'= પ્રવૃત્તિ કરનારને “સર્વવિરદિવયમૂમો'= સંસારના વિયોગના કારણભૂત “વારિત્તપરિપામો'= ચારિત્રનો પરિણામ જાગે એવો ક્ષયોપશમ “નાય'= થાય છે. પગા૨/૫૦ ને પ્રથમ શ્રાવકધર્મવિધિ પંચાશક સંપૂર્ણ થયું.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy